SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३६४-३६५ अन्यतीथिक-मोक्षप्ररूपणा-परिहार રાજા [૧૨ नस्थि किरिया अकिरिया वा, ક્રિયા અને અકિયા નથી, એવી માન્યતા ન णेव सपणं निवेसए । રાખવી જોઈએ પણ ક્રિયા પણ છે અને અકિયા પણ છે એવી માન્યતા રાખવી જોઈએ. अस्थि किरिया अकिरिया वा, एवं सणं निवेसए॥ नत्थि कोहे व माणे वा, णेवं सण्णं निवेसए । ક્રોધ અને માન નથી એવી માન્યતા રાખવી अत्थि कोहे व माणे वा, पवं सणं निवेसए । નથી ૫ણું કોધ પણ છે, માન પણ છે એવી માન્યતા રાખવી જોઈએ. नत्थि माया व लोमे वाणेवं सण निवेसए । માયા અને લોભ નથી, એવી માન્યતા રાખવી अस्थि माया व लोमेवा, एवं सणं निवेसए ॥ ન જોઈએ પણ માયા પણ છે અને લોભ પણ છે એવી માન્યતા રાખવી જોઈએ. णत्थि पेज्जे व दोसे वा, णे सणं निवेसप। - રાગ અને દ્વેષ નથી-આ પ્રકારને વિચાર ન अस्थि पेज्जे व दोसे वा, ए, सणं निबेसए ॥ કરે ઈ એ પરંતુ રાગ અને દ્વેષ છે એ વિચાર રાખવું જોઈએ. णत्थि चाउरंते संसारे, णेवं सण्ण निवेसप । ચાર ગતિવાળે સંસાર નથી, એવું વિચારવું अस्थि चाउरते संसारे, पवं सण्णं निवेसप ॥ નહિ પણ ચાર ગતિવાળા સંસાર છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ. णस्थि देवो व देवी घा, णेव सण निवेसए । દેવ અને દેવી નથી એવું વિચારવું નહિ પણ अस्थि देवो घ देवी वा, एवं सपणं निवेसए ॥ દેવ અને દેવી છે એમ માનવું જોઈએ. नत्थि सिद्धी असिद्धी वा, णेव सणं निवेसए । સિદ્ધિ કે અસિદ્ધિ (મુક્તિ કે અમુકિતરૂપ સંસાર) નથી-એવી બુદ્ધિ ન રાખવી જોઈએ, પણ સિદ્ધિ अस्थि सिद्धी असिद्धी वा, एवं सण्णं निवेसए॥ પણ છે અને અસિદ્ધિ ૫ણ છે એવી બુદ્ધિ રાખવી જોઈએ. नत्थि सिद्धी नियं ठाण, णेवं सणं निवेसप । - સિદ્ધિ (મુક્તિ) જીવનું નિજ સ્થાન (સિદअस्थि सिद्धी नियं ठाणं, एवं सपण निवेसए॥ શીલા) નથી એવી ખેતી માન્યતા ન રાખવી જોઈએ, પણ સિદ્ધિ છાનું નિજ સ્થાન છે, એવો સિદ્ધાંત માન જોઈ અ. नत्थि साहू असाहू वा णे सण्ण निवेसए। (સંસારમાં કેઈ) સાધુ કે અસાધુ નથી એવું अस्थि साहू असाह वा, गधं सण्णं निवेसप ॥ માનવું નહિ, પણ સાધુ અને અસાધુ બને છે એવી શ્રદ્ધા રાખવી જોઈએ. नस्थि कल्लाणे पावे वा, णेवं सपण निवेसए । કઈ પણ કહયાણકારી (પુણ્યાત્મા) અને પાપી નથી એમ ન માનવું, ૫ણ કલ્યાણવાન અને अस्थि कल्लाणे पावे वा, एवं सणं निवेसए ॥ પાપી બને છે એમ માનવું જોઈએ. –ાય. ઈ. ૨, ૫, , T. ૨-૨૮ अण्ण उत्थियाणं मोक्खपरूवणा परिहारोय અન્યતીર્થિઓની મેક્ષ પ્રરૂપણા અને તેનો પરિહાર - ३६५. इहेगे मूढा पवदंति मोक्ख, ૩૬૫. આ જગતમાં અથવા મોક્ષપ્રાપ્તિના વિષયમાં आहारसंपज्जणवज्जणेणं । કેટલાક અજ્ઞાની કહે છે કે આહારનુ રસ-પષક एगे य सीतोदगसेवणेण, જે મીઠું છે એને છોડી દેવાથી મેક્ષ પ્રાપ્ત થાય છે. અને કોઈ શીતળ (કાચા પાણીનું સેવન કરहुतेण पगे पवदंति मोक्ख ॥ વાથી) તથા કેઈ અગ્નિમાં ધી આદિનું હવન કરવાથી, મેક્ષની પ્રાપ્તિ બતાવે છે. पाओसिणाणादिसु णस्थि मोक्खो, પ્રાતઃકાળે સ્નાનાદિથી મેક્ષ થતા નથી, અને खारस्स लोणस्स अणासपणं । ન તો ક્ષાર (મીઠું) ન ખાવાથી મોક્ષ થાય છે. તે (અન્યતીથિંક મોક્ષવાદી) મધ, માંસ અને લસણ ते मज्ज मंस लसुणं च भोच्चा, ખાઈ મોક્ષથી અન્યત્ર(સંસારમાં) પોતાને નિવાસ અત્રરથ રાસ નિહાર !! પ્રાપ્ત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy