SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२४५-४७ पुलाकमक्त ग्रहण अनंतर गोचरी गमन विधि निषेध चारित्राचार ६१५ पुलागभत्ते पडिगाहिए भिक्खा-गमण विहि-णिसेहो- धुलामत अ यया बाद गोयरी वन विय-निधे : १२४५. निग्गंथीए य गाहावइकुलं पिण्डवायपडियाए १२४५. निन्थी माहार भाटे गृहस्थना घरमा प्रवेश ४३ अणुपविट्ठाए अन्नयरे पुलागभत्ते पडिग्गाहिए ત્યાં જો પુલાકભકૃત (અત્યંત સરસ આહાર) પ્રહણ. सिया, થાય અને सा य संथरेज्जा, कप्पइ से तद्दिवसं तेणे व જો તે પ્રાપ્ત આહારથી નિર્વાહ થઈ જાય તો તે भत्तट्टेणं पज्जोसवेत्तए, नो से कप्पइ दोच्चं पि દિવસે એ જ આહાર પર રહે, પરંતુ બીજી વાર गाहावइकुलं पिण्डवायपडियाए पविसित्तए, આહાર માટે ગૃહસ્થના ઘરે ન જાય. सा य नो संथरेज्जा, एवं से कप्पइ दोच्चं पि જો તે પ્રાપ્ત આહારથી નિર્વાહ ન થઈ શકે તો બીજી गाहावइकुलं पिण्डवायपडियाए पविसित्तए । વાર ગૃહસ્થના ઘરે આહાર માટે જવું કહ્યું છે. -कप्प. उ. ५, सु. ५२ साहारण आहारस्स अणुण्णविय परिभायण विहि- साधा२९. पारने शबईने वयवान.वि: को माहारण वा पिंडवायं पडिगाहेत्ता से १२४६. साधु नया साधुसोने माटे साधा२९८ (सलियारो) साहम्मिए अणापुच्छित्ता जस्स जस्स इच्छइ तस्स આહાર લાવ્યો હોય પરંતુ તે સઘળા સાધર્મીઓને तस्स खद्धं दलाति । माइट्ठाणं संफासे । णो एवं પૂછ્યા વિના પોતાની ઈચ્છાનુસાર જેને ઈચ્છે તેને करेज्जा । ઉત્તમ ઉત્તમ અથવા ઘણું ઘણું આપે તો તે માયા સ્થાનનો સ્પર્શ કરે છે, એમ કરવું ન જોઈએ. से तमायाए तत्थ गच्छेज्जा गच्छित्ता पुव्वामेव एवं એ આહાર લઈને સાધુએ જ્યાં આચાર્ય આદિ वदेज्जा બિરાજમાન હોય ત્યાં જવું જોઈએ. ત્યાં જઈને અને આહાર દેખાડીને કહેવું જોઈએ. प. “आउसंतो समणा ! संति मम पुरेसंथुया वा પ્ર. 'આયુષ્મનુ શ્રમણો ! અહીં મારા પૂર્વ સંબંધીઓ पच्छासंथुया वा, तं जहा--"आयरिए वा, उवज्झाए (કારણ કે તેમણે પ્રારંભમાં દીક્ષા આપી છે) અને वा, पवत्तो वा, थेरे वा, गणी वा, गणधरे वा, મારા પશ્ચાત્ સંબંધીઓ (કારણ કે ત્યારબાદ મને गणावच्छेए वा, अवियाई एतेसिं खद्धं खलु दाहामि ?" જ્ઞાનદાન આપેલ છે) જે આચાર્ય અથવા ઉપાધ્યાય, अपत, स्थविर, गएरी, राघ२ ॥ छे छे. તેઓને હું ઉત્તમ અથવા પર્યાપ્ત આહાર આપું?” से णेवं वदंत परो वदेज्जा એ પ્રમાણે આજ્ઞા માંગનાર તે સાધુને તેઓ એમ કહે - उ. “काम खलु आउसो ! अहापज्जतं निसिराहि" जावइयं 6. ' सायुमन् ! लो तमोने आवश्य: होय जावइयं परो वदेज्जा तावइयं तावइयं णिसिरेज्जा । તેટલો આપો.' એ પ્રમાણે તે જેટલો દેવાની આજ્ઞા सव्वमेय परो वदेज्जा सव्वमेयं णिसिरेज्जा । આપે તેટલો આપવો જોઈએ, બધો આહાર દેવાનો आ. सु. २, अ. १, उ. १०, सु. ३९९ કહે તો બધો આપી દેવો જોઈએ. समण माहणाईणं अट्ठाए गहिय आझरस्स परिभायण શ્રમણ, બ્રાહ્મણ ઈત્યાદિ માટે પ્રહિત આહાર વહેંચીને मुंजण विहि ખાવાની વિધિ : १२४७. से भिक्खू वा, भिक्खु णी वा गाहावइकुल १२४७. साधु अथवा साध्वी स्थन। घरमा पहेला पिण्डवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण પ્રવેશેલા કોઈ શ્રમણ, બ્રાહ્મણ અથવા ભિક્ષુક जाणेज्जा-समणं वा, माहणं वा, गामपिंडोलग वा, આદિને જોઈને એવી જગ્યાએ ન ઊભા રહે કે તેઓ अतिहिं वा, पुव्वपविढे पेहाए णो तेसिं संलोए તેને જોઈ શકે અથવા તેઓને જવાના દ્વારમાં પણ सपडिदुवारे चिमुज्जा । ઊભા ન રહે. पुलाक भत्तं :- विविहं होइ पुलागं, धण्णे गंधे य रसपुलाए य । ..... ।। ६०४८ ।। निप्फाबाई धन्ना, गंधे वाइगं पलं लसुणाई । खीरंतु रस पुलाओ, चिचिणि दक्खारसाईया ।। ६०४९ ।। आदि शब्दात् अपरमपि यद् भुक्त अतिसारयति तत् सर्वमपि रस पुलाकम् । - कप्प. उ. ५ की टीका ઉપર બતાવેલ સૂત્રોમાં રસ પુલાકની અપેક્ષાયે અર્થ જાણવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy