SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ६१४ चरणानुयोग आगंतुक श्रमण आमंत्रण विधि सूत्र १२४१आगंतुगसमण णिमंतणविही આગંતુક શ્રમણોને આમંત્રણ દેવાની વિધિ : ૨૨૪૨, તે આ તારેલું વગાવ-Tયાવસહેલું વી મધુવીરૂ ૧૨૪૧. સાધુએ ધર્મશાળાદિમાં યાવત્ પરિત્રાજકોના जाएज्जा, जे तत्थ ईसरे, जे तत्थ समहिट्ठाए ते આવાસમાં તે સ્થાનના સ્વામીની કે અધિષ્ઠાતાની उग्गहं अणुण्णवेज्जा આજ્ઞા લેવી. "काम खल आउसो ! अहालंदं अहापरिण्णायं 'હે આયુષ્યનું ગૃહસ્થ ! અમે આપની આજ્ઞાનુસાર वसामो-जाव-आउसो-जाव-आउसंतस्स उग्गहे- કલ્પકાલ સુધી અહીં રહેશું. જેટલી જગ્યામાં અને जाव-साहम्मिया एत्ताव ताव उग्गहं ओगिहिस्सामो, જેટલો સમય અહીં રહેશે તેટલા સમયમાં કોઈ तेण परं विहरिस्सामो । અમારા સમાન આચારવાળા સાધર્મિક સંતો પધારશે, તો તેઓ પણ આ ક્ષેત્રમાં રહેશે અને આ ભૂમિનો ઉપયોગ કરશે. સમય પૂર્ણ થયા બાદ અમી વિહાર કરીશું.” से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियसि ? અનુજ્ઞાપૂર્વક અવગ્રહ (સ્થાન) ગ્રહણ કર્યા બાદ સાધુ શું કરે ? जे तत्थ साहम्मिया संभोइया समणुण्णा उवागच्छेज्जा । તે સ્થાનમાં રહ્યા પછી જે કોઈ સાધર્મિક, સાંભોગ जे तेण सयमेसिए असणे वा- जाव-साइमे वा तेण તથા સમાન સમાચારીવાળા સાધુઓ વિહાર કરી ते साहम्मिया संभोइया समणण्णा उवणिमंतेज्जा । પધારે તો સાધુ પોતાના માટે લાવેલ અશન ચાવી સ્વાદિમ આહાર માટે તે સાધર્મિક સાંભોગિક અને સમનોજ્ઞ સાધુઓને નિમંત્રણ આપે. णो चेव ण परिपडियाए ओगिज्झिय-ओगिज्झिय પરંતુ બીજા મુનિ દ્વારા લાવેલ અથવા બીજા રોગી उवणिमंतेज्जा । આદિ સાધુ માટે લાવેલ આહાર-પાણી માટે તેને -31. સુ. ૨, ઝ, ૭, ૩. ૬, . ૬૦૦-૬૦૬ નિમંત્રણ ન આપે. विगईमोई भिक्खू વિગઈભોક્તા ભિક્ષુ: १२४२. दुद्धदहीविगईओ, आहारेइ अभिक्खणं । ૧૨૪૨. જે દૂધ-દહીં વગેરે વિગઈઓ (વિકૃતિઓ)ની अरए य तवोकम्मे, पावसमणे ति वच्चई ।। વારંવાર આહાર કરે છે અને તપમાં રુચિ નથ -૩૪ ક. ૨૭, Ta. ૨૬ રાખતો તે પાપભ્રમણ કહેવાય છે. મારિ–અદ-વિરું-મુંગામા પાત્ત સુરં– આચાર્યો આપ્યા વગર વિકૃતિ-ભક્ષણનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૨૪૩. ને મારિય–૩વાર્દિ વિદ્દિપ વિડુિં ૧૨૪૩. જે સાધુ આચાર્ય ઉપાધ્યાયે આપ્યા વિના વિગઈનો आहारेइ, आहारेत वा साइज्जइ । આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइय । - R. ૩. ૪, શું. ર8 पुणो भिक्खट्ठा गमण विहाणो१२४४. सेज्जा निसीहियाए समावन्नो य गोयरे । अयावयट्ठा भोच्चा णं, जइ तेणं न संथरे ।। तओ कारणमुप्पन्ने, भत्तपाणं गवेसए । વિUિT પુલ્વે-૩ત્તેગ, ફM ફૉરેન ચ | --સ. ઝ. , ૩. ૨ . રર ફરી ભિક્ષાર્થે જવાનું વિધાન : ૧૨૪૪. ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં બેઠેલ સાધુ ગોચરીમાં મેળવેલ આહાર ભોગવતા અપર્યાપ્ત થાય અને વિશેષ આહારની જરૂરત જણાય તો અથવા બીજા કોઈ કારણથી વધુ આહાર લેવાની આવશ્યકતા ઉભી થાય તો પૂર્વોક્ત વિધિથી તથા આગળ કહેવામાં આવશે તે વિધિથી અન્નપાણીની ગવેષણા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy