SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ १२३६-४० आहार मात्रा ज्ञान चारित्राचार ६३ अह कोई न इच्छेज्जा, तओ भंजेज्जा एक्कओ । જો કોઈ સાધુ આહાર કરવા ન ઈચ્છે તો સંયમી પોતે आलोए भायणे साहू, जयं अपरिसाडियं ।। એકલો જ રાગ અને દ્વેષને દૂર કરી પહોળા મુખવાળા પ્રકાશિત પાત્રમાં યતનાપૂર્વક નીચે ન . વેરાય તેવી રીતે આહાર કરે. तित्तग व कडुयं व कसायं, अंबिलं व महुरं लवणं वा । ગૃહસ્થ પોતાને માટે બનાવેલું અને વિધિપૂર્વક एय लन्द्रमन्नट्ठ-पउत्तं, महुघयं व भुजेज्ज संजए ।। મેળવેલું તે ભોજન તીખું, કડવું, તૂરું, ખાટું, મધુર કે ખારું ગમે તેવું હોય પરંતુ સંયમી ભિક્ષુ તેને મધ કે ઘીની માફક પ્રેમપૂર્વક આરોગે. अरसं विरसं वा वि, सूइयं वा असूइयं । વિધિથી પ્રાપ્ત કરેલ આહાર રસરહિત અથવા વિરસ उल्लं वा जइ वा सुक्कं, मन्थु कुम्मासभोयणं ।। હોય, વ્યંજનાદિથી યુક્ત અથવા વ્યંજનાદિથી રહિત उप्पण्णं नाइ होलेज्जा, अप्पं वा बहु फासुयं । હોય, આદ્ર અથવા શુષ્ક હોય, બદરી ફળ (બોર) मुहालद्धं मुहाजीवी, भुंजेज्जा दोसवज्जियं ।। નું ચૂર્ણ અથવા અડદના બાકળા હોય, અલ્પ અથવા -સ. મ. ૨, ૩, ૪, ૫, ૬૮-૨૨૦ ઘણો નીરસ આહાર હોય તો પણ તેની નિંદા ન કરે, પરંતુ તે મુઘાજીવી (કેવળ સંયમનું ધ્યેય રાખીને જ જીવનાર) ભિક્ષુ મેળવેલ સંયોજનાદિ દોષોથી રહિત પ્રાસુક આહાર પ્રસન્નતાથી આરોગે. मुणी मायण्णो हवेज्ज મુનિ આહારની માત્રાનો શાતા હોવો જોઈએ: ૨૨૨૭. ૭ મીરા માં નાજ્ઞા ! કહેવું ૧૨૩૭. આહાર પ્રાપ્તિના સમયે સાધુને માત્રા (પ્રમાણ)નું भगवया पवेदितं । જ્ઞાન હોવું જોઈએ. એમ ભગવાને ફરમાવ્યું છે. - આ. સુ. ૧, ૨૨, ૩. બ, . ૮૬ () सलेव असेस आहार करण निद्देसो૨૨૨૮. પગરં દિત્તાન, વ-મય સંજ્ઞ| કુરાંઉં વા સુviઘ વા, સä Éને ન છે || -ઢસ. સ. ૧, ૩. ૨ . ? લેપ સહિત પૂર્ણ આહાર કરવાનો નિર્દેષ : ૧૨૩૮. સંયમી સાધુ સુગંધી કે ગંધ સહિત આહાર હોય તો પણ પાત્રાને લાગેલ લેપ માત્ર પર્યત આંગળીથી સાફ કરીને ખાઈ લે, જરા પણ છોડી ન દે. रसगिद्धिणिसेहो રસગૃદ્ધિનો નિષેધઃ ૨૨૩૨. સ્ટોર્સ ર દ્ધિ, નિમત્તે અમુછ ! ૧૨૩૯. અલોલુપ, રસમાં અનાસકત, રસનેન્દ્રિયનો न रसट्ठाए भुजिज्जा, जवणट्ठाए महामुणी ।। વિજેતા, અમૂચ્છિત મહામુનિ જીવનનિર્વાહ માટે જ -૩૪. . રૂ, 1. ૨૭ ખાય, રસ (સ્વાદ) માટે નહીં. ૨૨૪૦, સે ઉપવહૂ વી, ઉપલુળી વ અvi વા-ગાવ- ૧૨૪૦. સાધુ અથવા સાધ્વી અશન યાવતું સ્વાદ્ય આહાર साइमं वा आहारेमाणे-णो वामातो हणुयातो, दाहिणं કરતી વેળાએ સ્વાદ લેવા માટે આહારને ડાબા हणुयं संचारेज्जा आसाएमाणे, दाहिणातो वा ગલોફાથી જમણા ગલોફામાં ન લાવે અને જમણા हणुयातो वाम हणुयं णो संचारेज्जा आसाएमाणे । ગલોફાથી ડાબા ગલોફામાં ન લાવે. से अणासादमाणे लाघवियं आगममाणे तवे से આ રીતે સ્વાદ નહિ લેવાથી લાઘવ ગુણ પ્રાપ્ત થાય अभिसमण्णागते भवति । છે અને તેનાથી તપની પ્રાપ્તિ થાય છે. जहेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो માટે ભગવાન દ્વારા કહેવાયેલ અસ્વાદવૃત્તિને સારી सव्वयाए सम्मत्तमेव समभिजाणिज्जा । રીતે સમજી તેને તે જ સ્વરૂપમાં જાણી સમભાવ –ા . સુ. ૬, . ૮, ૩. ૬, મુ. રર૩ ધારણ કરી યોગ્ય રીતે આચરણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy