SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३९७-३९८ आश्रव - संवर : विवेक નાર [ ૨૦૧ पते य पर संबुज्झमाणे लोग च आणाए આ પદોને સમ્યફ પ્રકારે જાણ તીથ કરે अभिसमेच्चा पुढो पवेदितं । દ્વારા પ્રતિપાદિત લોકને આજ્ઞાનુસાર એક પ્રકારે જાણી આશ્ચાનું સેવન ન કરે. चिट्ठ कूरेहिं कम्मेहिं चिट्ठ परिविचिट्ठति । જે વ્યક્તિ અત્યંત ગાઢ અધ્યવસાયવશ કર अचिट्ठ कूरेहि कम्मेहि णो चिट्ठ परिविचिट्ठति । કર્મોમાં પ્રવૃત્ત થાય છે, તે અત્યંત પ્રગાઢ વેદના વાળા સ્થાનમાં પેદા થાય છે, જે ગાઢ અધ્યવસાયવાળા હેવા છતાં દૂર કમૅમાં પ્રવૃત્ત થતા નથી, તે પ્રગાઢ વેદનાવાળા સ્થાનમાં ઉત્પન્ન થતા નથી. एगे वदति अदुवा वि णाणी, એવી વાત ચોદ પૂર્વનાં ધારક થત-કેવલી orળી વતિ મહુવા કિ ' આદિ કહે છે અથવા કેવલજ્ઞાની પણ કહે છે, આ જે વાત કેવલજ્ઞાની કહે છે, તે શ્રત કેવલી પણ કહે છે. -માં, મુ. , મેં. , ૩, ૨, ૪. ૨૪-૨'s ૩૬૮, ૪૦– મને ! સવા મજં જત્તિ રિ ૩૯૮. પ્ર. ભરત! શું જીવ હમેશાં મર્યાદિત રૂ૫માં કંપે चलति फंदर घटइ खुब्भइ उदीरति तं છે, વિવિધ રીતે કરે છે, એક સ્થાનમાંથી બીજા तं भाव परिणमति ? સ્થાનમાં જાય છે, સ્પંદન ક્રિયા કરે છે, [ ડુ અથવા ધીમું ચાલે છે], સર્વ દિશાઓમાં જાય છે, ક્ષોભ પામે છે, ઉદીરે છે [પ્રબલે રૂપથી પ્રેરિત થાય છે અને તે તે ભામાં પરિણત થાય છે? उ०-हंता, मंडियपुत्ता! जीवेणं सया समितं ઉ, હા મંડિતપુત્ર ! જીવ હંમેશાં પરિસિત રૂપથી પથતિ-જ્ઞા-સં સં માર્જ મિનિા. કંપે છે, યાવત તત સંબંધી ભાવમાં પરિણત થાય છે. प.-जाव चणं भंते ! से जीवे सया समितं- પ્ર. તે! જ્યાં સુધી જીવ સમિત-પશિમિત રૂપથી जाव-परिणमति तावं च णं तस्स जीवस्स કરે છે યાતન તત સંબંધી ભાવમાં પરિણત अंते अंतकिरिया भवति? થાય છે ત્યાં સુધી શું એ જીવની અંતિમ સમયમાં અંતક્રિયા (મુક્તિ) થાય છે? – ફુvrદે રમો ઉ. મંડિતપુત્ર! એ અર્થ (વાત) સમર્થ (શક્ય) નથી કારણ કે જીવ જ્યાં સુધી ક્રિયાયુક્ત છે, ત્યાં સુધી અંતક્રિયા-રૂપ અર્થાત મુક્ત નથી થતો. १०-से केपट्टेणं भंते ! एवं वुच्चइ-जाचं च પ્ર. ભલે ! એવું કહેવાનું કારણ શું કે જ્યાં સુધી ण से जीवे सया समितं एयति-जाव જીવ સમિત રૂપથી હમેશા કંપે છે યાવત अंते तावं च णं तस्स जीवस्स अंत તત સંબંધી ભામાં પરિણત થાય છે, ત્યાં किरिया न भवति? સુધી તેની અંતિમ-સમયમાં અંતક્રિયા(મુક્તિ) નથી થઈ શકતી ? उ०-मंडियपुत्ता! जावं च ण से जीवे सया ઉ, હે મંડિતપુરા ! જીવ જ્યાં સુધી હંમેશાં સમિતसमितं जाव-परिणमति तावं च णं से जीवे રૂપે કંપ છે ચાવત તત સંબંધી ભાવમાં आरंभति सारंभति समारंभति, પરિણત થાય છે, ત્યાં સુધી તે (જીવ) આરંભ કરે છે, સરંભ કરે છે, સમારંભ કરે છે. आरम्भे वट्टति, सारम्भे वट्टति, समा આરંભમાં વતે છે, સંરંભમાં વર્તે છે અને જે વક્ત , સમારમ્ભમાં વતે છે. ૧-(૧) સુ. ૧૩૪ અને ૧૩૫ ની વચમાં સૂત્રો તપાચારમાં સ્વાધ્યાય તપને પાંચ ભેદ ધર્મકથામાં જુએ. (ખ) સંવર તથા સામાયિકનાં વિશેષ પ્રસંગ હેતુ ભગ. શ. ૧, , ૯, સે. ૨૧-૨૪ ધર્મ કથાનુયોગ ભા. ૧, ખs , પૃ. ૩૧૯ - ૩૨૧ માં જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy