SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०१ आशातना-मेद विनय ज्ञानाचार [९५ १२. केइ रायणियस्स पुव्व-संलवित्तए सिया, तं सेहे पुव्यतराग आलघर, पच्छा રાથળિખ, મયર લાયજા સેવા १३. सेहे रायणियस्स राओ चा वियाले वा बाहरमाणस्स-"अजो! के सुत्ता ? के जागरा?" तत्थ सेहे जागरमाणे रायणियस्स अपडिसुणेत्ता, भवह आसायणा १४. सेहे असणं वा, पाणं था, खाइमं वा, साइमं घा, पडिग्गाहित्ता तं पुश्वमेव सेहतरागस्स आलोएइ, पच्छा, रायणियस्स, भवइ आसायणा सेहस्स । . सेहे असणं बा, पाण वा, खाइम वा, साइमं वा पडिग्गाहित्ता तं पुत्वमेव सेहतरागस्स उधदसेइ, पच्छा रायणियस्स, भवर आसायणा सेहस्स। सेहे असणं चा, पाणं वा, खाइमं वा, साइमं वा, पडिग्गाहित्ता तं पध्वमेव सेहतरागं उवणिमंतेइ, पच्छा रायणिप, भवद आसायणा सेहस्स। ક, G ૧૨ – કઈ વ્યક્તિ રત્નાધિક સાધુની પાસે વાર્તાલાપ માટે આવે અને નવદીક્ષિત તેની સામે પહેલાં જ વાર્તાલાપ કરવા લાગે તો તેને આશાતના દોષ લાગે છે. ૧૩ – રાશિમાં અથવા વિકાળ (સંધ્યા સમય)માં રત્નાધિક સાધુ નવદીક્ષિતને સંબોધન કરીને કહે (પૂ) – “હે આય ! કેણુ કે સૂઈ રહ્યા છે અને કણ કણ જાગી રહ્યાં છે ?' એ સમયે જાગતા હોવા છતાં નવદીક્ષિત છે રત્નાધિક સાધુનાં વચનેને જાણે સાંભળ્યું નથી તેમ કરીને ઉત્તર ન આપે તે તેને આશાતના દોષ લાગે છે. ૧૪ - નવદીક્ષિત, જે અશન,પાન, ખાદિમ, સ્વાદિમ આહાર (ગૃહસ્થના ઘરેથી) લાવી એની આલોચના કેઈ નવદીક્ષિતની પાસે પહેલાં કરે અને પછી રત્નાધિક સાધુની પાસે કરે તે તેને આશાતના દોષ લાગે છે. ૧૫ - નવદીક્ષિત, જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર ( ગૃહસ્થના ઘરેથી ) લાવી પહેલાં કે અન્ય નવદીક્ષિતને બતાવે અને પછી રત્નાધિક સાધુને બતાવે છે તેને આશાતના દેષ લાગે છે. ૧૬ - નવદીક્ષિત, જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારને ઉપાશ્રયમાં લાવી પહેલાં અન્ય નવદીક્ષિતને (ભજનાથ) આમંત્રિત કરે અને પછી રત્નાધિક સાધુને આમંત્રિત કરે તે તેને આશાતના દેષ લાગે છે. ૧૭ - નવદીક્ષિત, જે રત્નાધિક સાધુની સાથે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર ( ઉપાશ્રયમાં ) લાવી રત્નાધિક સાધુને પૂછશ્યા વિના તેઓ (રત્નાધિક સાધુ) જે જે સાધુને આપવા ઇરછે છે તે તે સાધુને જલદી જલ્દી અધિક માત્રામાં આપે તો તેને અશાતના દેષ લાગે છે. ૧૮ - નવદીક્ષિત, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર લાવી રત્નાધિક સાધુની સાથે આહાર કરતાં તેને ત્યાં તે ( નવદીક્ષિત ) પ્રચુર માત્રામાં વિવિધ પ્રકારનાં શાક, શ્રેષ્ઠ તાજાં, રસદાર (ખીર, રબડી, હલ તેમજ સ્નિગ્ધ અને રુક્ષ ફરસાણ પાપડ આદિને) આહાર કરે છે તેને આશાતના દેષ લાગે છે. ૧૯ - રત્નાધિક સાધુના બાલાવ્યાથી જે નવદીક્ષિત રત્નાધિક સાધુની વાત સાંભળે નહિ (ાણું નથી સાંભળ્યું કરી ચૂપ રહી જાય તો તેને આશાતના દોષ લાગે છે. ૨૦ - રત્નાધિક સાધુના બોલાવવાથી જે નવદીક્ષિત પોતાના સ્થાન પર બેઠાં બેઠાં તેમની વાતને સાંભળે અને તેમની સન્મુખ ઉપસ્થિત ન થાય તો તેને આશાતના દોષ લાગે છે, १७. सेहेरायणिपणं सद्धिं असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा पडिग्गाहित्ता तं रायणिय अणापच्छित्ता जस्स जस्सइच्छद तस्स तस्स खद्ध खद्ध तं दलयति, भवर आसायणा सेहस्स। ૨૮. હે અક્ષri an, prvi , an at, साइमं वा पडिग्गाहित्ता रायणिएणं सद्धि આઘામા તથ સેવg-gar - डाग उसढं-उसद रसियं-रसिय मणुन्नंमणुन्न मणाम-मणामं निद्ध-निद्ध लुक्खलुक्ख आहारित्ता,भवह आसायणा सेहस्स। .सेहे रायणियस्स बाहरमाणस्स अपडिसुणित्ता, भवइ आसायणा सेहस्स । २०. सेहे रायणियस्स बाहरमाणस्स तत्थगए चेव पडिसुणिता, भवद आसायणा सेहस्स। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy