SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] धरणानुयोग ૨૨.સદ્દે નિયં ‘“R” आसायना सेहस्स । રાતના-મેર્ त्ति वत्ता, भवइ ૨૬. માં રાવ “તુ” વિચા, મા આખારા સેશન | २३. सेहे रायणियं स स वत्ता, वत्ता, भवइ आसायणा सेहस्स । २४. सेहे रायणियं तज्जापणं तज्जापणं पडि हणित्ता, भवइ आसायणा सेहस्स । २५. सेहे रायणियस्स कहं कहेमाणस्स " इति एवं" बता भवद्द आसायणा सेहस्स । २६. सेहे रायणियस्स कहूं कहेमाणस्स "नो सुमरसी" ति वत्ता, भवइ आसायणा सेहरस । २७. सेहे रायणियस्स कहं कहेमाणस्स णो सुमणसे, भवर भासावणा सेहस्य | २८. सेहे रायणियस्स कई कहेमाणस्स परिसं ઐતા, મય આપવા સેન્મા २९. सेहे रायणियस्स कई कहेमाणस्स कह आउिदित्ता भवर आसायणा सेहस्स । ३०. सेहे रायणियस्स कहं कहेमाणस्स तीसे परिसाए, अणुट्टिया अभियान अच्छिनाप अयोगदाए दोपि तच्चपि तमेव क कहित्ता, भवर आसायणा सेहस्स । ३१. सेहे रायणियस सिज्जा- संधारगं पारणं संघट्टित्ता हत्थे अण्णुण्णवित्ता गच्छ भवर आसायणा सेहस्स । ३२. सेहे रायणियस्स सिज्जा- संधारण चिट्टित्ता वा, निसीहत्ता वा, तुयट्टिन्ता वा भवइ आसाणा सेटस्स | Jain Education International १३. सेहे रायणियस्स उच्चासणंसि वा समास ંતિ થા ચિત્રંત્તા થા, નિńત્તા વધે સુયहित्ता या, भयर आमायणा सेहस्स । पयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीस आसायणाओ पण्णत्ताओो ।'શિવેનિ સા. હૈં. ૨, મુ. - ૨ સમ. સમ. ૨૨, સુ, ૨ । सूत्र २०१ ૧ રત્નાધિક સાધુના બેલાવવાથી તે તંત્રદીક્ષિત “શુ કહેા છે ? ” એમ કહે તે તેને આશાતના દોષ લાગે છે. – ૨૨ - નદીક્ષિત, સ્નાધિક સાધુને 'નુ' અથવા ‘તને’ કહે તે તેને અશાતના દોષ લાગે છે. ૨૩ - નદીક્ષિત, સ્તાધિક સાધુની સબ-નિરક પ્રલાપ કરે તા તેને આશાતના દોષ લાગે છે. નવદીક્ષિત, રત્નાધિક સાધુ સાથે એમનાં જ કહેલાં ઘૂચનાથી પ્રતિજ્ઞાષણ કર્યું ના નને આશાતના દોષ લાગે છે, ૨૫ - નદીક્ષિત, રત્નાધિક સાધુ કથા કહેતા હોય એ સમયે કહે કે “આ આમ કહેા” તા તેને આશાતના દોષ લાગે છે. ૨૬ - નદીક્ષિત, રત્નાધિક સાધુ કથા કહેતા હોય ત્યારે આપ ભૂલા કે,” “આપને સ્મરહ્યું નથી." એમ કહે તે તેને આશાતના દોષ લાગે છે. ૨૭ - નવદીક્ષિત, કનાધિક સાધુ કથા કહેતા હોય અને તે પ્રસન્ન ન રહે (દુર્ભાબ પ્રગત કરે ) તા તેને આશાતના દોષ લાગે છે. ૨૮ - નદીક્ષિત, રત્નાધિક સાધુ થા કહેતા હોય ત્યારે ( કોઈ પળ બાને) પરિષદનું વિસર્જન કરવાનો આગ્રહ કરે તા તેને આશાતના દોષ લાગે છે. રહે - નદીક્ષિત, નાધિક સાધુ કથા કહેતા હોય અને તે કથામાં વાંધો ઉપસ્થિત કરે તેા આશાતના દોષ લાગે છે, ૩૦ - નવદીક્ષિત, રત્નાધિક સાધુએ જે કથા કીપી હાય અને વૃદ્ધિ (સભા) વિખરાયા વિના રત્નાધિક સાધુ ત્યાં વિદ્યમાન હોવા છતાં પણ જો એ જ કથા આજી-ત્રીજી વાર પણ કહે તા તેને આશાતના દોષ લાગે છે. ૩૧ - નદીક્ષિત, જો રત્નાધિક સાધુના શય્યાસસ્તારકને પગથી સ્પર્શ થવાથી હાથ જોડીને ક્ષમાયાચના કર્યા વિના ચાલ્યા જાય તેા તેને આશાતના દોષ લાગે છે. ૩૨ - નવદીક્ષિત, રત્નાધિક સાધુના શયા'સ્તારક પર ઊભા રહે, એસે અથવા સૂઈ જાય તા તેને આશાતના દોષ લાગે છે. ક્રશ્ન – નવદીક્ષિત, જે ધનાધિક સાધુથી ઊંચા અથવા સમાન આસન પર ઊભા રહે અથવા સૂઈ નય તા તેને આશાતના દોષ લાગે છે. સ્થવિર બગવન્તાએ નિશ્ચયથી આ પૃર્વોક્ત તેત્રીસ આશાતનાઓ કરી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy