SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०२ आशातना-मेद विनय ज्ञानाचार [ ९७ अहवा तेत्तीसं आसायणाओ२०२. १. अरिहंताणं आसायणाए, २. सिद्धाणं आसायणाए, ૩. બારિયા શારાથrry, ४. उवज्झायाणं आसायणाए, '. સાદુળ રચનrs, ६. साहणीणं आसायणाप, ૭. સાવરણ બાકાયા, અન્ય પ્રકારે તેત્રીસ આશાતના – ૨૦૨ -૧ - અરિહન્તોની આશાતના • વર્તમાનમાં અહી અરિહને કયાં છે ? નથી. તો પછી આશાતના કેવી ? [આ વિકલ્પ કરે.] ૨ - રોની આશાતના – સિદોને શરીર નથી. પછી સુખને ઉપભોગ કેવી રીતે કરશે? તેઓ તે નિકિય છે, તો પછી એમનું જ્ઞાન સક્રિય કેવી રીતે ? [ ઇત્યાદિ વિક૯પ કરવા ] ૩ - આચાર્યોની આશાતના - આ તો નાની ઉમરના છે, આ તો કુલીન નથી, આ તો સ્વય વયાય કરવા માટે સૌને પ્રેરણા આપે છે. [ ઇત્યાદિ વિકલપ કરવા. ]. ૪ – ઉપાધ્યાની આશાતના - આચાર્યોની આશાતના જેમ જ જાણવું. ૫ - સાધુઓની આશાતના - એ મેલાં વસ્ત્રો રાખે છે, એ કઠોર તપ કરીને આત્મઘાત કરે છે, એમની જાતિ, કુળ વગેરેને કંઈ જ ખ્યાલ નથી, કેશલોચન જેવાં અનાન કષ્ટ સહન કરી પોતાની મોટાઈ બતાવે છે. [ ઇત્યાદિ વિકલ્પ કરવા.J. : - સાધ્વીઓની આશાતના – એ હંમેશાં અપવિત્ર રહે છે, કલહ કરનાર છે, અત્યધિક પરિચહ રાખે છે. [ઇત્યાદિ વિક૯પ કરવા.) ૭ - શ્રાવકેની આશાતના – આ હમેશાં મિથ્યાભાષણ કરીને “ મિચ્છાગ્નિ દુક્કડ” કરતા રહે છે. આ તો માયાચારી છે, આ જન-ધનમાં મમત્વ રાખી મુક્તિની કામના કરે છે, આ સંતાન અને સંપત્તિની કામનાથી દાન પુણ્ય કરે છે. [ ઇત્યાદિ વિકલ્પ કરવા. ] ૮ - શ્રાવિકાઓની આશાતના – આ બાલ-અચાંએમાં એહ રાખે છે, રાત-દિવસ આરંભ પરિઅહમાં લીન રહે છે, આનામાં ઈર્ષાની આગ બળી હ છે, ઇત્યાદિ વાત કહીને અવહેલના કરવી. ૯ - દેવતાઓની આશાતના - દેવતાઓની નિંદા કરવી અથવા દેવતાઓનું અસ્તિત્વ જ ન માનવું. કન ઍમાં પણ માનવું. ૧૦ - દેવીઓની આશાતના - દેવતાઓની આશાતનાની જે જ જણવું. ૧૧ - આ લોક અને પરલોકની આશાતના-આ લેક અને પરલોકની પ્રરૂપણને અસત્ય માનવી, પુનજન્મમાં ન માનવુ', નરક આદિ ચાર ગતિએ ન માનવી. ૧૨ - કેવળની આશાતના - કેવળાને અણુવાદ ( નિદા) કરો. ૧૩ - કેવળ-પ્રજ્ઞાત ધમની આશાતના - ધર્મના મહાને ન માનવું, સર્વ કથિત સિદ્ધાંતોને ઉપહાસ કા. ૮. સવિશrom અ થrry, ૧. સેવા સચદiv, ૨૦. સેવળ બાવળા, ११. इहलोगस्स आसायणाग, परलोगस्स ૨૨. વરાળ સાથrs, १३. केवलीपन्नत्तस्स धम्मस्स आसायणाए, ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy