SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १३०७-०८ असावधानी दत्त जल परिष्ठापना विधि चारित्राचार ६४३ अण्णतरं वा तहप्पगारं पाणगजायं सअट्ठियं, અથવા એવી જાતનું કોઈ બીજું ધોવણ, સચિત્ત सकणुयं, सबीयगं, अस्संजए भिक्खुपडियाए ગોઠલી સહિત, છાલ સહિત, બીજ સહિત હોય छव्वेण वा, दूसेण वा, वालगेण वा, आवीलियाण અને ગૃહસ્થ સાધુને માટે છાબડીથી, વસ્ત્રથી એક वा परिपीलियाण वा, परिस्साइयाण वा, आहटु વાર અથવા વારંવાર ગાળીને અથવા નીતારીને दलएज्जा । तहप्पगारं पाणगजायं अफासुयं-जाव- (તેમાં રહેલ બીજ, ગોઠલી, અવયવ આદિ અલગ णो पडिगाहेज्जा । કરીને) લાવીને આપે તો આ પ્રકારનું પાણી -आ. सु.२, अ. १, उ. ८, सु. ३७३ અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. सहसा दत्त सचित्तोदग परिवठ्ठण विही અસાવધાનીથી આપેલું સચિત્ત પાણી પરઠવવાની વિધિ : १३०७. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं १3०७.साधु २५4 साची स्थने त्या गोयरी माटे पिण्डवायपडियाए अणुपविढे समाणे-सिया से परो ગયેલ હોય અને ગૃહસ્થનો ઘરની અંદરથી પોતાના आहट अंतो पडिग्गहसि सीओदगं परिभाएत्ता પાત્ર અથવા અન્ય વાસણમાંથી સચિત્ત પાણી णीहटु दलएज्जा, तहप्पगारं पडिग्गह परहत्थंसि કાઢીને આપે તો સાધુ તે પ્રકારનાં હાથ તેમજ પરवा, परपायंसि वा अफासुय-जाव-णो पडिग्गाहेज्जा । પાત્રગત સચિત્ત પાણીને અપ્રાસુક જાણીને યાવતુ પ્રહણ ન કરે. से य आहच्च पडिग्गाहिए सिया, खिप्पामेव કદાચિતુ અસાવધાનીથી ગ્રહણ કરી લેવાય તો તરત उदगंसि साहरेज्जा, सपडिग्गहमायाए वा, पाणं જ ગૃહસ્થને પાછું આપી દે, જો ગૃહસ્થ પાણી પાછું परिवेज्जा, ससणिद्धाए वा भूमिए णियमेज्जा । ન લે તો તે પાણી લઈને જળયુકૃતપાત્રમાં પરવી દે અથવા કોઈ ભીની ભૂમિમાં તે પાણીને વિધિપૂર્વક ५२४वी हे. से भिक्खू वा, भिक्खणी वा उदउल्लं वा સાધુ અથવા સાધ્વી પાણીથી ભીના અને સ્નિગ્ધ ससणिद्धं वा पडिग्गहं णो आमज्जेज्ज वा- પાત્રને ન સાફ કરે યાવતુ ન તડકામાં સુકાવે. जाव-पयावेज्ज वा । अह पुण एवं जाणेज्जा-विगदोदए मे पडिग्गहे જયારે તે એવું જાણે કે મારું પાત્ર હવે જલથી રહિત छिण्णसिणेहे मे पडिग्गहे, तहप्पगारं पडिग्गहं तओ થઈ ગયું છે અને સ્નેહ રહિત થઈ ગયું છે ત્યારે તે संजयामेव आमज्जेज्ज वा-जाव-पयावेज्ज वा । પ્રકારના પાત્રને યતનાપૂર્વક સાફ કરે યાવતું. __-आ. सु. २, अ. ६, उ. २, सु. ६०३-६०४ તડકામાં સૂકાવે. सरस णिरस पाणगेसु समभाव विहाणं સરસ-નીરસ પાણીમાં સમભાવનું વિધાનઃ १३०८. से भिक्खू वा, भिक्खु णी वा गाहावइ कुलं १३०८. स्थन त्या गोय२१ माटे गयेद साधु अथवा पिण्डवायपडियाए अणुपविढे समाणे-अण्णतरं वा સાધ્વી યથાપ્રાપ્ત પાણી લઈને મધુર પાણી પીવે पाणगजायं पडिग्गाहेत्ता पुप्फं-पुप्फ आविइत्ता અને અમનોજ્ઞવર્ણ- ગંધવાળા પાણીને પરવી દે તો कसायं-कसायं परिहुवेइ माइट्ठाणं संफासे । णो તે માયાસ્થાનનો સ્પર્શ કરે છે તેથી એવું કરવું ન एवं करेज्जा । होई. पुप्फ-पुप्फे त्ति वा, कसायं कसाए ति वा સારા વર્ણગંધવાળું હોય કે ખરાબ વર્ણગંધવાળુ सव्वमेयं पीवेज्जा, णो किंचि वा परिट्ठवेज्जा । પાણી પ્રાપ્ત થાય તો તેને સમભાવથી પી લેવું -आ. सु. २, अ. १, उ. ९, सु. ३९५ જોઈએ. તેમાંથી જરા પણ બહાર પાઠવી ન દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy