SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ६४४ चरणानुयोग पानक ग्रहण विधान-निषेध सूत्र १३०९-१० पाणगस्स गहण विहाणं णिसेहं च - પાણી ગ્રહણ કરવાનું વિધાન અને નિષેધ : १३०९. सीओदगं न सेवेज्जा, सिलावुटुं हिमाणि य । ૧૩૦૯. સંયમી સાધુ સચિન પાણી, વરસેલા કરા, વરસાદનું उसिणोदगं तत्तफास्यं, पडिग्गाहेज्ज संजए ।। પાણી અને હિમ-બરફનું પાણી સેવન કરે નહિ પરંતુ - સ. મ. ૮, T. ૬ પ્રાસુક ગરમ પાણીને જ ગ્રહણ કરે. तहेवुच्चावयं पाणं, अदुवा वारधोयणं । આ પ્રમાણે સારું-નરસું અચિત્ત પાણી, ગોળના संसेइमं चाउलोदगं, अहणाधोयं विवज्जए । ઘડાનું ધોવણ, લોટનું ધોવાણ, ચોખાનું ધોવણ, જો તત્કાળનું બનેલું હોય તો ભિક્ષુ તે પાણીને ગ્રહણ ન કરે. ज जाणेज्ज चिराधोयं, मईए दंसणेण वा । પોતાની બુદ્ધિથી કે દૃષિટથી અથવા ગૃહસ્થને पडिपच्छिऊणं सोच्चा वा, जं च निस्संकियं भवे ।। પૂછપરછ કરી, ઉત્તર સાંભળી જાણી લે કે આ ધોવણ ચિરકાલનું છે. અને શંકા રહિત થઈ ગયું છે. अजीवं परिणयं णच्चा, पडिगाहेज्ज संजए । સાધુ તે પાણીને જીવ-રહિત અને પરિણત જાણીને अह संकियं भवेज्जा, आसाइत्ताण रोयए ।। ગ્રહણ કરે, પરંતુ તે પાણી તેને ઉપયોગી થવામાં સંદેહ થાય તો ચાખીને નિર્ણય કરે. थोवमासायणट्ठाए, हत्थगम्मि दलाहि मे । દાતારને કહે- 'ચાખવા માટે મારા હાથમાં થોડું मा मे अचंबिलं पूई, नालं तण्हं विणित्तए ।। પાણી આપો, કારણ કે અતિ ખાટું કે દુર્ગન્ધયુક્ત પાણી મારી તૃષા છીપાવવા માટે ઉપયોગી નથી.” तं च अच्चंबिलं पूई, नालं तहं विणित्तए । તેવું પાણી દેનાર સ્ત્રીને મુનિ કહે કે આ પ્રમાણેનું दंतिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। પાણી હું નહીં લઈ શકું.' तं च होज्ज अकामेण, विमणेण पडिच्छियं ।। કદાચિત ઈચ્છા વગર કે ધ્યાન ન રહેવાથી તેનું तं अप्पणा न पिबे, नो वि अन्नस्स दावए ।। પાણી કોઈ દાતારે હોરાવી દીધું હોય તો તે પોતે પણ ન પીએ કે અન્ય ભિક્ષને પણ પીવા માટે આપે एगंतमवक्कमित्ता, अचित्तं पडिलेहिया । जयं परिट्ठवेज्जा, परिठ्ठप्प पडिक्कमे ।। - સ. મ. ૨, ૩, ૬, . પરંતુ એકાંત સ્થાન પર જઈને અચિત્ત ભૂમિને જોઈને યતનાપૂવર્ક પરઠવી દે, પરઠવ્યા પછી જ્યાં રોકાયેલ છે તેવા સ્થાનમાં આવી પ્રતિક્રમણ કરે (ઈરિયાવહિનો કાયોત્સર્ગ કરે.) ૦૬-૧ર ૨૩૨૦. સે કહ્યું વા, મિકgી વા નહાવરું ૧૩૧૦. ગૃહસ્થના ઘરમાં પાણી માટે ગયેલ સાધુ કે સાધ્વી पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जं पुण પાણીનાં આ પ્રકારોને જાણે, જેમ કેपाणगजाय जाणेज्जा૨૧. ૩ર ડ્ર વા, ૨૦. સંસે મેં વાર, (૧૯) લોટવાળા હાથ અથવા વાસણ ધોયેલું પાણી, २१. चाउलोदगं वा अण्ण यरं वा तहप्पगारं (૨૦) ઉકાળેલા તલ, ભાજી આદિ ધોયેલ પાણી, पाणगजायं अहुणाधोयं, अणं बिलं, अवुक्कंत, (૨૧) ચોખા ધોયેલ પાણી અથવા અન્ય પણ એવા अपरिणयं, अविद्ध त्थं, अफास यं-जावणो પ્રકારનું પાણી જે તરતનું ધોયેલું છે, જેનો સ્વાદ पडिागाहेजा । બદલ્યો ન હોય, જે અચિત્ત થયેલું ન હોય, જે શસ્ત્ર-પરિણત થયેલું ન હોય, જે પૂર્ણ રૂપથી જીવ રહિત થયું ન હોય એવા પાણીને અપ્રાસુક જાણીને થાવત્ ગ્રહણ ન કરે. ૧ થી ૩ની ટીપ્પણો પાછળના પાના પર જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy