SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९६१-६२ अटवी गमन विधि-निषेध चारित्राचार ५० कप्पइ से निव्विसमाणस्स एगराइयाए पडिमाए जं णं તો પણ તે ભિક્ષુ માર્ગમાં વિશ્રામ માટે જ્યાં મને રહેવું जं णं दिसं अन्ने साहम्मिया विहरति । तं णं तं णं પડશે ત્યાં હું એક રાતથી વધુ રહીશ નહિ, એવી दिसं उवलित्तए । પ્રતિજ્ઞા કરી એ દિશામાં જાય, જે દિશામાં રોગી સ્થવિર છે. नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । માર્ગમાં વિશ્રામ માટે તેને એક રાત રહેવું પણ કલ્પ છે. પણ એક રાતથી વધુ રહેવું કલ્પતું નથી. कप्पइ से तत्थ कारणवत्तिय वत्थए । રોદિના કારણે અનેક રાત રહેવું પણ કહ્યું છે. तंसि च णं कारणंसि निट्टियंसि परो वएज्जा-“वसाहि કારણની સમાપ્તિ બાદ પણ જો કોઈ ભિક્ષુ કહે કે, - अज्जो ! एगरायं वा, दुरायं वा ।” एवं से कप्पइ હે આર્ય! તમે અહીં એક-બે રાત વધુ રહો.' તો તેને एगरायं वा, दुरायं वा वत्थए । नो से कप्पइ परं ત્યાં એક-બે રાત વધુ રહેવુ કલ્પે છે. પણ ત્યારબાદ एगरायाओ वा, दुरायाओ वा वत्थए । તેને એક-બે રાત વધુ રહેવું કલ્પતું નથી. जे तत्थ परं एगरायाओ वा, दुरायाओ वा वसइ, से જો ત્યારબાદ પણ તે ત્યાં રહે તો જેટલા દિવસ-રાત संतरा छेए वा परिहारे वा । ત્યાં રહે, આચાર્યાદિ તેને તેટલા જ દિવસ દીક્ષા-છેદ વ. ૩. ૬, . ર૦-૧ર કે પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આપે. अडवीए गमणस्स विहि-णिसेहो - અટવીમાં જવાના વિધિ-નિષેધ : ૨૬. તે ઉમરહૂ વ fમgો વા નાજુમ ફન્નેના, ૯૬૧. એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં अंतरा से विहं सिया, सेज्जं पुण विहं લાંબી અટવી આવી પડે તો તેણે જાણવું જોઈએ કે આ जाणेज्जा-एगाहेण वा, दुयाहेण वा, तियाहेण वा, અટવી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર चउयाहेण वा, पंचाहेण वा, पाउणेज्जा वा, णो वा દિવસ કે પાંચ દિવસમાં પાર કરી શકાશે, અથવા પાર પન્ના | નહિ કરી શકાય ? तहप्पगारं विहं अणे गाहगमणिज्जं सति लाढे જો બીજો માર્ગ હોય તો યાવતુ (આ પ્રકારની અનેક -जाव-विहाराए संथरमाणे हिं जणवएहिं णो દિવસોમાં પાર કરી શકાય.) તેવી અટવીમાં થઈને विहारवत्तियाए पवज्जेज्जा गमणाए । જવું ન જોઈએ. केवली बूया - आयाणमेयं । કેવલી ભગવાન કહે છે કે - ત્યાં જવું તે કર્મબંધનું કારણ છે. ' अंतरा से वासे सिया पाणेसु वा, पणएसु वा, बीएसु કારણ કે, ત્યાં જતાં વચ્ચે માર્ગમાં વર્ષા આવી જાય તો वा, हरिएसु वा, उदएसु वा, मट्टियाए वा अविद्धत्थाए । પ્રાણી, લીલ, ફૂગ, બીજ હરિત તથા સચિત્ત પાણી તેમજ કીચડ થવાથી સંયમમાં વિરાધના થવી સંભવ છે. अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं તેથી સાધુઓનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે પાવત્ तहप्पगारं विहं अणेगाहगमणिज्जं सति लाढे णो ઉપદેશ છે. કે એવી અનેક દિવસોમાં પાર કરી શકાય विहार वत्तियाए पवज्जेज्जा गमणाए । ततो તેવી અટવી થઈને ગમન ન કરે. પરંતુ બીજા માર્ગથી संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ ગમન કરે. –આ. સુ. ૨, ૪, ૨, ૩, ૬, ૪. ૪૭૩ विरुद्धरज्जाइसु गमणस्स विहि-णिसेहो - વિરુદ્ધ રાજ્યાદિમાં જવાનો વિધિ-નિષેધ : ૬૬ર. મિÇ વા, fમgી વા માજુમ ટૂમ ૯૬૨. એક ગામથી બીજે ગામ જતી વખતે સાધુ કે સાધ્વી તેવા अंतरा अरायाणि वा, जवरायाणि वा, दोरज्जाणि वा, પ્રદેશમાં થઈને ન જાય કે જ્યાં રાજાના મૃત્યુ બાદ वेरज्जाणि वा, विरुद्ध रज्जाणि वा, सति लाढे . અરાજકતા હોય કે જ્યાં યુવરાજ જ હોય- રાજ્યાભિષેક ન विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए થયો હોય, જ્યાં બે રાજ્યોનું શાસન હોય યા બે રાજ્યોમાં વિર હોય અથવા જ્યાં ધર્મ વિરોધીઓનું રાજ્ય હોય. એવી पवज्जेज्जा गमणाए । સ્થિતિમાં વિહાર યોગ્ય અન્ય સરળ માર્ગે ચક્કર ખાઈને જાય પરંતુ એવા અરાજક પ્રદેશની વચ્ચેથી ન જાય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy