SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ५६७-६८ तृतीय महावत: भावना चारित्राचार । ३०९ તૃતીય મહાવત પરિશિષ્ટ અgિવામાં મદઘાવ પર માવજ- પ૬૭, ૨. ૩mpornયાય, ૨. ૩જામજ્ઞાન, સચમા ૩ જિળવા, ४. साहम्मिय उग्गह अणुण्णविय परि मुंजणया, साहारणमतपाणं अणुण्णविय परिभंजणया। –71. ૨૬, મુ. ૬ તૃતીય અદત્તાદાન મહાવતની પાંચ ભાવના :૫૬19, ૧. અવહ - અનુજ્ઞાપનn ૨. અવગ્રહ સીમા – રા૫નતા ૩. સ્વયમેવ વાહ - અનુગ્રહણતા ૪. સાધર્મિક અવાહ - અનુaખનતા # ૫સાધારણ ભકતપાન અનુરાય પરિણું જનત ५६८. तस्स इमा पंच मावणाओ होति परदन्छ हरणवेरमणपरिरक्षणयाण । पढम-देवकुल-सभप्पधा-पावसह रुक्खमूल. आराम-कंदागर-गिरिगृहा-कम्म-उज्जाणHTTણાઝા - ઘણાસ્ટા – સુન્નાર – ગુણા लेण-आचणे, अन्नंमि य एवमादिमि दगमट्टिय-बीज हरित-तस-पाण-असंसत्ते अहाकडे फासुए विवित्त पसत्थे उवस्सए होह घिरવિશ્વ 1 ૬૮. દ્રવ્યહરણ-વિરમણ (અદત્તાદાન ત્યાગ) વતનો સંપૂર્ણ રક્ષા કરવા માટે પાંચ ભાવનાઓ છે. પ્રથમ ભાવના : દેવકુળ (મંદિર) સભા-મહાજન સ્થાન, પ્રપ (પાણીની પરબો, પરિવારજક નિવાસ, ગુડ મળમાં, ઉદ્યાનમાં, ગુફા, ખાણ, પર્વતની ગુફા, યૂન આદિની ભી,ચાનશાળા,ગૃહ-સામગ્રી બરવાનું સ્થાન (કેર રૂમ), અંડ૫, શૂન્ય ગૃહ સ્મશાન, લયન-પર્વતની તળેટીમાં રચેલા પાષાણુ ધરમાં, હાટમાં ઇત્યાદિ અન્ય એવાં જ સ્થાને જે સચિત્ત પણ માટી, બીજ, હરિતકાય, રસ પ્રાણીઓથી રહિત હય તથા ગૃહસ્થ પિતાના ઉપગ માટે બનાળ્યું હોય, માસુક હોય તથા ત્રી, પુરુષ, પંડકથી રહિત અને પ્રશસ્ત હૈય, એવા ઉપાશ્રયમાં સાધુએ રહેવું જોઈએ. જે સ્થાન આધાકમ સહિત હૈય અર્થાત જ્યાં સાધુના નિમિત્તે પાણી છાંટવાની ક્રિયા થતી હોય, ઝાડુથી સાફ કર્યુ હય, પાણથી સિંચું હોય, રાંદનમાળા આદિથી સુશોભિત કર્યું હોય, શાઈ આદિ બીછાવી હોય, કલાઈથી વેત કર્યું હોય, છાણ આદિથી લીયુ હોય ગરમ કરવા માટે અથવા પ્રકાશ માટે આગ જલાવી હોય, વાસણ અહી તહી કર્યા હોય, આ પ્રમાણે સાધુઓ માટે જે ઉપાશ્રયની અંદર અથવા આહા૨ ની હિંસા અધિક થતી હોય, એ આગમ-નિષિદ ઉપાશ્રય સાધુ માટે વર્જિત છે, આ પ્રમાણે જેને અંતરાત્મા વિવિકતવાસ સમિતિથી ભાવિત થાય છે, તે દુગતિમાં લઈ જનારા દોષથી નિવૃત્ત થ દત્ત અનુજ્ઞાત અવરહની રુચિવાળ બને છે.. * * * आहाकम्मबहुले य जे से आसित संमजिजा શોષ્ઠિત્તરદા-છાયા-દૂમur-fur-gलिंपण-जलण-भंडचालणं, अंतों चाहिं च असंजमो जत्थ घट्टई, संजयाण अट्ठा वज्जेयब्वो हु उवस्सओ से तारिसए सुत्त पडिकुठे । एवं विवित्तवास-वसहि-समितिजोगेण भाविओ भवई अंतरप्पा । निच्च अहिकरण-करणकारावण-पावकम्मविरओ दत्तमणुनाय છું | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy