SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ३१०] चरणानुयोग तृतीय महाव्रत : भावना सूत्र ५६८ રિતી-આરા જ્ઞાન- જળમાણે વિતીય ભાવના :जं किचि इक्कडं च, कठिणगं च जंतुग च આરામ-ઉદ્યાન, કાનન તથા વન પ્રદેશમાં જે કઈ કણ () કહિતગ (પાંદડાં) જતુ ઘર-પુર-ગુણ-૩૫-gટાટ મૂવી-હાથ (પાણીમાં થતું ઘાસ) પર, મુંજ, કુશ, દર્ભ ગુજ, જાહ-સાવાદ-મૂહ-ત્તા-૬-ક પાલ, મૂચ, વજ, પુષ્પ, ફળ, છાલ, અંકુર रादी गेण्हर, सेज्जोधहिस्स अट्ठा न कप्पए કંદમૂળ, તૃણ, કર્ક, કાંકરી આદિ સં'તારક ओग्गहे अदिन्नमि गिण्हेउ। બનાવવા માટે આવશયક હોય તે આજ્ઞા માંગીને લેવું કરે છે. આજ્ઞા વગર લેવું ક૯પતું નથી जे हणि हणि उग्गहं अणुनविय गेण्हियवं । હંમેશા આજ્ઞા લઈને લેવું કહપે છે. एवं उग्गहसमितिमोगेण भाविओ भवह આ પ્રમાણે જેને અંતરાત્મા અવગ્રહ-સમિअंतरप्पा । તિથી ભાવિત હોય છે, તે દુર્ગતિમાં લઈ જનારા નિજ કવિરાજ-રાવળ-પાવરમ પાપકર્મો કરવાના દોષથી નિત્ય વિરકત થઈ विरते दत्तमणुनाय-ओग्गहरुई । દત્ત અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળ બને છે. તતીરં-૧. ૪ -at-રૂષrદા તૃતીય ભાવના : ૧. પીઠ, ફલક, શસ્યા કે સંસાર માટે વૃક્ષ रुक्खा न छिदियव्वा । કાપવાં ન જોઈએ. २. न छेदणेण भेदणेण सेज्जा कारेयव्वा । ૨. છેદન-ભેદન ક્રિયા કરીને શમ્યા ન બનાવવી જોઈએ, ३. अस्सेघ उपस्सए बसेज्ज, सेज तत्थेव ૩. જેના ઉપાશ્રયમાં નિવાસ કર્યો હોય ત્યાં રે ! જે શમ્યાની ગષણા કરવી જોઈએ. છે. ૧ જ વિસર્ષ મ જsat | ૪. ઉચી-નીચી જમીનને સમ ન કરવી જોઈએ, છે. આ સિવાર-નવાર સુરા ૫. હવાનો અભાવ હોય કે અધિક હવા આવતી હોય તે જરા પણ પ્રતિકાર ન કર જોઈએ. ६. न उस मसगेसु खुभियव्वं । ૬. ડાંસ કે મછરને ઉપદ્રવ હોય તો પણ #ભ ન કરવા જોઈએ. ૭. અા પૂમો જ જવાય ૭. અગ્નિ કે ધુમાડે ન કરે જઈએ. ઘર સામ-વા, સાર-વસુ, સંge-વસ્તુ, આ પ્રમાણે જે પૃથ્વીકાય આદિ છકાય समाहि-बहुले, धीरे कारण फासयंतो सययं ના રક્ષણમાં તપુર, આવ રેકવામાં તત્પર, કષાય અને ઇન્દ્રિયના નિરાહમાં તત્પર अज्झपपज्झाणमुत्ते समिए एगे चरेज्ज धम्म । ચિત્ત-સમાધિમાં તત્પર, દીયવાન, કાયાથી સર્વદા (ન માત્ર મનરથથી) ચારિત્રનું પાલન કરનાર અધ્યાત્મ ધ્યાનથી યુકત હોય છે, તે રાગાદિથી રહિત બની ધર્મનું આચરણ કરે છે. एवं सेज्जासमितिजोगेण भाविओं भवई अंतरप्पा। निच्च अहिकरण-कारावण-पायकम्मविरते इत्तमगुम्नाय ओग्गहराई । આ પ્રમાણે જેને અંતરાત્મા શણ્યા સમિતના વેગથી ભાવિત હોય છે તે દગતિમાં લઈ જનારા પાપકર્મોને કરવા, કરાવવાથી નિવૃત્ત થઈ દત્ત અનુજ્ઞાત અવગ્રહની રુચિવાળે બને છે. चउत्थ-साहारण-पिंडपातलामे मेोत्तव्व सजा पण समियं । ચથી ભાવના : સમાન સાધમિકેને પ્રાપ્ત આહાર આદિ પણ આજ્ઞા પ્રાપ્ત કરી ઉપગમાં લેવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy