SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीय महावत : भावना કાત્રિાગાર ૩૨ न साय-सूपाहिकं, न खद्ध, न वेगियं, न चघलं, સાધર્મિકોના આહારમાંથી શાક, દાળ, ઈત્યાદિ न साहस, न य परस्स पीलाकारं सावज्जं । વધારે ન લેવાં જોઈએ. ભોજનને પણ વધારે ભાગ ન લેવો જોઈએ. (અન્યથા સાધુઓને અપ્રીતિ થાય છે. કાળીયા જદી ન મળવા જોઈએ, કેળીયા મહામાં જલદી જલદી ન મૂકવા જોઈએ. આહાર કરતી વેળાએ કાયિક ચપળતા ન રાખવી જોઈએ. એકદમ (હિતમિત-પચ્ચને વિવેક કર્યા વગર) આહાર ન કર જોઈએ. બીજાને પીડા થાય એવી રીતે આહા૨ ન કરવો જોઈએ. સાવધ (સદોષ) આહાર ન કર જોઇએ. तह भोतवं जह से सतियवयं न सीदति । આહાર એ પ્રમાણે લે જોઈ છે જેથી ત્રીજું વત ખંડિત ન થાય. साहारण-पिंडपायलामे सुहम अदिनादाणवय સમાન સાધર્મિ થી માત આહાર નિયમ-જેમ ! આદિ (આજ્ઞા લઈ) લેવામાં નિશ્ચિત રૂપથી સૂક્ષ્મ અદત્તાદાન વિરમણ વતનું પાલન થાય છે. एवं साहारण-पिंडपायलाभे समिति-जोगेण આ પ્રમાણે જેને અંતરાત્મા સમ્યક પ્રવૃभाषिओ भवा अंतरप्पा । ત્તિના યોગથી ભાવિત થાય છે, તે ગતિમાં निच्च अहिकरण-करण-कारावण-पावकम्म લઈ જનારા પાપ કર્મો કરવા-કરાવવાના દાપોથી નિવૃત્ત થતા દત-અનુજ્ઞાત-અવગ્રહ विरते दत्तमणुम्नाय ओग्गहरुई। રુચિવાળ બને છે. पंचमगं પાંચમી ભાવના :१.साहम्पिपसु विणओ पजियव्यो। ૧. સાધર્મિક પ્રત્યે વિનચને પ્રગ કર જોઇએ ૨, વાળ-rrorવિશríનિયદો ૨. રોગી આદિની સેવા માટે, પાણ (તપરચ ની સમાપ્તિ)માં વિનયને પ્રવેગ કરે જોઈએ, ३. घायण-परियट्टणासु विणओं पउंजियव्यो। ૩. વાચના-નવા ગ્રંથના અધ્યયન તથા પરિવતदाण गहण-पुच्छणासु विणओ पउ' તા-સૂત્રાર્થના પારાયણમાં વિનયને મગ जियघों। કરવો જોઈએ. ४. दाण-गहण-पुच्छणासु विणओ पउ'- ૪. સાધમિકેને આહારાદિ દેવામાં અથવા તેઓ નિયળ્યો ! પાસેથી મહારાદિ ગ્રહણ કરવામાં અથવા સુત્રા ઘની પૃચ્છામાં વિનયને પ્રયોગ કરશે ઇએ. निक्खमण-पवेसणासु विणओ पउजि- ૫. ઉપાશ્રયથી નીકળતી વેળાએ અથવા ઉપાશ્રયમાં થો . પ્રવેશ કરતી વખતે વિનયને પ્રવેશ કરશે જોઇએ. गुरुसु साहुसु तवस्सीसु य विणजो ૬. ગુરુ, સાધુ તથા તપસ્વીઓને વિનય કરો पउजियघो। જોઇએ. ઇત્યાદિ આવા અનેક પ્રસંગોમાં વિનયને પ્રયોગ કરે જોઇએ. अम्नेसु य एषमादिसु बहुसु कारणसएसु વિનય તપ છે, તપ ધમ છે, માટે વિનય घिणओ पउजियव्यो। કો જોઇએ. विणओ वितवो, तवो वि धम्मो, तम्हा विणी આ પ્રમાણે જેને અંતરાત્મા વિનયથી ભાવિત થાય છે તે દુગતિમાં લઈ જનારા एवं यिणपण भाविओ भई अंतरप्पा । પાપકર્મોને કરવા તથા કરાવવાના દોષથી णिच्च अहिगरणं करण-कारावण पाषकम्म નિવૃત્ત થઈ દત્ત અનુજ્ઞાતના અગ્રહની રુષિવાળે चिरए, दत्तमणुज्णाय ओग्गहरुई। બને છે. –, મુ. ૨, મ. ૨, સુ. ૧૦-' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy