SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ ६६८ चरणानुयोग कायोत्सर्ग हेतु स्थान विधि निषेध सूत्र १३८९-९१ काउसग्ग हेड ठाणस्स विहि णिसेहो કાયોત્સર્ગ હેતુ સ્થાનનો વિધિ નિષેધ : ૨૨૮૨. તે ઉપ+q વ, ઉમરવુળ વી ખરજ્ઞા વાળ ૧૩૮૯. જે સાધુ અથવા સાધ્વી કોઈ સ્થાનમાં રહેવા ઈચ્છે ठाइत्तए। से अणुपविसेज्जा गामं वा-जाव તો તે પહેલાં ગામ યાવતુ રાજધાનીમાં પહોંચે. रायहाणिं वा । से अणुपविसित्ता गामं वा-जाव-रायहाणिं वा ત્યાં ગામ યાવત્ રાજધાનીમાં પહોંચ્યા પછી જે से ज्जं पुण ठाणं जाणेज्जा, सअंडं-जाव સ્થાનને એ પ્રમાણે જાણે કે ઈડા યાવતુ કરોળિયાનાં मक्कडासंताणयं । જાળાવાળું છે તો, तं तहप्पगारं ठाणं अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा. એવા પ્રકારના સ્થાનને અપ્રાસુક તથા અનૈષણીય જાણી મળવા છતાં પણ યાવતું ગ્રહણ ન કરે. एवं सेज्जा-गमेण नेयव्वं जाव उदयपसूयाइति ।' આ પ્રમાણે આ પૂર્વે આવી ગયેલું સ્થાનૈષણા સંબંધી –આ. . ૨, ૩, ૪, ૩. ૨, સુ. ૬૩૭ વર્ણન શઐષણા અધ્યયનમાં બતાવેલ ઉદક, પ્રસૂત, કંદાદિ સુધી વર્ણનની સમાન જાણી લેવું જોઈએ. णिसीहियाए गमण विहि-णिसेहो સ્વાધ્યાય ભૂમિમાં જવાનો વિધિ નિષેધ : ૨૩૨૦. તે ઉપરવું વા, પિતqળી વા ૧૩૯૦. સાધુ અથવા સાધ્વી સ્વાધ્યાય ભૂમિમાં જવા ઈચ્છે णिसीहियं गमणाए। તો, से ज्जं पुण णिसीहियं जाणेज्जा, सअंडं-जाव સ્વાધ્યાય ભૂમિના વિષયમાં તેઓ એમ જાણે કે – જે मक्कडासंताणयं, तहप्पगारं णिसीहियं अफासुयं ઇડા યાવત્ કરોળીયાના જાળાં હોય તો, એવા -ગાવ-ળો પૈજ્ઞા | પ્રકારની સ્વાધ્યાયભૂમિને અપ્રાસુક જાણી લાવતુ પ્રહણ ન કરે. से भिक्खु वा, भिक्खणी वा अभिकंखेज्जा સાધુ અથવા સાધ્વી સ્વાધ્યાયભૂમિમાં જવા ચાહે તો, णिसीहियं गमणाए, से ज्जं पुण निसीहियं जाणेज्जा-अप्पंड-जाव સ્વાધ્યાયભૂમિના વિષયમાં તેઓ એમ જાણે કે, જે मक्कडासंताणयं तहप्पगारं णिसीहियं फासयं-जाव ઈડા યાવતુ કરોળીયાના જાળાંથી રહિત છે એવા વૈજ્ઞા પ્રકારની સ્વાધ્યાયભૂમિને પ્રાસુક સમજી યાવતું ગ્રહણ કરે. एवं सेज्जागमेण णेयव्वं-जाव-उदयपस्याणि त्ति । આ પ્રમાણે આ પૂર્વે આવી ગયેલ સ્વાધ્યાયભૂમિ -મા. સુ. ૨, ૩, ૨, ૩, ૬, સુ. ૬૪-૬૪ર સંબંધી વર્ણન શૌષણા અધ્યયનમાં બતાવેલ ઉદક, પ્રસત, કંદાદિ સુધીના વર્ણનની સમાન જાણી લેવું જોઈએ. શઐષણા વિધિ નિષેધ પ્રાયશ્ચિત્ત – ૪ सुराजुत्त वसण उवस्सय विहि-णिसेहो पायच्छित्तं સરાયુક્ત ઉપાશ્રયમાં રહેવાનો વિધિ નિષેધ તથા પ્રાયશિચત્ત : ૨૩૬૩. ૩વસીસ પ્રોવાડીસુરી વય સુખે વા, ૧૩૯૧. ઉપાશ્રયની અંદર સુરા કે સુરા જેવા નશીલા सोविरक वियड कुम्भे वा, उवनिक्खत्ते सिया, नो પદાર્થોથી ભરેલા કળશ રાખેલા હોય તો નિર્ઝન્થો कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा, अहालंदमवि અને નિર્ગન્ધિઓને ત્યાં યથાલંદકાળ' પણ રહેવું વર્થીિ ! કલ્પતું નથી. ૨. . મુ. ૨, ૪. ૨, ૩, ૨, સે. ૪૬૨-૪૭ પર્યત | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy