SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ । १३८८ आहारयुक्त उपाश्रय विधि निषेध चारित्राचार ६६७ रासिकडाणि वा, पुंजकडाणि वा, भित्तिकडाणि वा, પણ રાશીકૃત (ગોળાકાર ઢગલામા), પંજ કૃત कुलियाकडाणि वा, लंछियाणि वा, मुद्दियाणि वा, (લાંબા ઢગલારૂપે) ભિત્તિકૃત (ભીંતના સહારે पिहियाणि वा । ગોઠવી રાખેલા), કલિકાકત (માટીનું બનેલું ગોળ કે ચોરસ પાત્ર), લાંછિત (રાખ આદિથી ચિન્ધીત કરેલુ), મુદ્રિત (છાણ આદિથી લીંપેલું હોય) કે પિહિત (વાંસની બનેલી ચટાઈ, ટોપલી કે થાળી આદિથી ઢાંકેલ છે) कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, हेमन्तु તો હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં એવા ઉપાશ્રયમાં गिम्हासु वत्थए। સાધુ-સાધ્વીને રહેવું કહ્યું છે. अह पुण एवं जाणेज्जा नो रासिकडाई, नो જો એવું જણાય કે (ઉપાશ્રયના અંદરના ભાગમાં पुंजकडाई, नो भित्तिकडाई नो कुलियाकडाई । શાલી યાવત્ જવ) રાશીકૃત, પુંજકુત, ભિત્તિકૃત કે કુલિકાકૃત નથી, कोट्ठाउत्ताणि वा, पल्लाउत्ताणि वा, मंचाउत्ताणि वा, કોઠારમાં યા છાણ માટીના બનેલ પાત્રોમાં ભરેલ मालाउत्ताणि वा, ओलित्ताणि वा, विलित्ताणि वा, છે, મેડા પર કે માળીયા પર સુરક્ષિત છે, માટી पिहियाणि वा, लंछियाणि वा, मुद्दियाणि वा। છાણથી લીંપેલું છે, ઢાંકેલુ છે, ચિન્હ કરેલું કે સીલબંધ છે. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा वासावासं તો સાધુઓ કે સાધ્વીઓને ત્યાં વર્ષાવાસમાં રહેવું વસ્થ | કલ્પ છે. -- M. ૩. ૨, સે. – आहार जुत उवस्सयस्स विहि-णिसेहो આહારવાળા ઉપાશ્રયનો વિધિ નિષેધ : ૨૨૮૮, ૩વયજ્ઞ અંતીવાડા--fv_| , ટોય વા, ૧૩૮૮.ઉપાશ્રયની સીમામાં પિંડરૂપ ખાદ્ય પદાર્થ, લોચક खीरं वा, दहिं वा, नवणीए वा, साप्पि वा, तेल्ले वा, માવો આદિ દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, फाणियं वा, पूर्व वा, सक्कुली वा, सिहरिणी वा, માલપુવા, પૂરી કે શ્રીખંડ ઉક્ષિપ્ત, વિક્ષિપ્ત, उक्खित्ताणि वा,विक्खित्ताणि वा, विइगिण्णाणि वा, વ્યતિકીર્ણ અને વિપ્ર કીર્ણ છે તો સાધુ અને विप्पइण्णाणि वा, नो कप्पइ निग्गंथाण निग्गंथीण वा, સાધ્વીઓને ત્યાં યથાલંદ કાળ” પણ વસવું કલ્પતું अहालंदमवि वत्थए। નથી. अह पुण एवं जाणेज्जा-नो उक्खित्ताई, नो જો નિગ્રન્થ કે નિર્ગન્ધિઓ એમ જાણે કે (ઉપાશ્રયની विक्खित्ताई, नो विइकिण्णाई वा, नो विप्पइण्णाई वा। સીમામાં પિંડરૂપ ખાદ્ય યાવતું શ્રીખંડ) ઉસ્લિપ્ત, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ કે વિપ્રકીર્ણ થયેલ નથી, रासिकडाणि वा, पुंजकडाणि वा, भित्तिकडाणि वा, પરંતુ રાશીકૃત, પુંજકૃત, ભીંતે ગોઠવેલ, કુલિકાકૃત कुलियाकडाणि वा, लंछियाणि वा, मुद्दियाणि वा, તથા લાંછિત, મુદ્રિત કે પીડિત છે. પિરિયળ વા . कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा हेमंत તો નિર્ચન્થ અને નિગ્રંચિઓને હેમત અને ગ્રીષ્મ गिम्हासु वत्थए। ઋતુમાં વસવું કહ્યું છે. अह पुण एवं जाणेज्जा-नो रासिकडाई-जाव-नो જો એમ જાણે કે (ઉપાશ્રયની સીમામાં પિંડરૂ૫ ખાદ્ય कुलियाकडाई। યાવતું શ્રીખંડ) રાશીકૃત યાવતુ કુલિકાકૃત નથી. कोट्ठाउत्ताणि वा, पल्लाउत्ताणि वा, मंचाउत्ताणि પરંતુ કોઠીમાં કે પલ્યમાં ભરેલાં છે, માંચડા પર કે वा, मालाउत्ताणि वा, कुंभिउत्ताणि वा, करभिउत्ताणि માળા પર સુરક્ષિત છે, કુંભી કે કોઠિમાં મૂકેલા છે, वा, ओलित्ताणि वा, विलित्ताणि वा, पिहियाणि वा, માટી કે છાણાથી લીંપેલા છે, ઢાંકેલા, ચીતરેલા કે लंछियाणि वा, मुद्दियाणि वा, कप्पइ निग्गंथाण મોહર લગાડેલા છે તો ત્યાં નિર્ચન્થ અને वा, निग्गंथीण वा, वासावासं वत्थए । નિર્ગન્ધિઓને વર્ષાવાસમાં રહેવું કલ્પ છે. #g. ૩. ૨, મુ. ૮-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy