SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ६६६ चरणानुयोग कपाट रहित द्वार उपाश्रय विधि निषेध सूत्र १३८५-८७ ૧૮. મે તળેસુ વા, તળપુનેસુ ચા, પાહેતુ વા, ૧૩૮૫.જો ઉપાશ્રય ઘાસ કે ઘાસની ગંજીઓ, પરાળ કે पलालपुंजेसु वा अप्पंडेसु जाव- मक्कडासंताणएसु, अहे सवणमायाए । પરાળની ગંજીઓથી બનાવેલું હોય અને એ ઇંડા યાવત્ કરોળિયાનાં જાળાંથી રહિત છે, પણ તેવા એ ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી નીચી હોય તો, એવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુ અથવા સાધ્વીએ હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં વસવું કલ્પે છે. नो कप्पइ निग्गंथाण वा, निग्गंधीण वा, तहप्पगारे उवस्सए हेमंत - गिम्हासु वत्थए । से तणेसु वा जाव - मक्कडासंताणएसु, उप्पिंस वणमायाए । कप्पइ निग्गंथाण वा निरगंथीण वा तहप्पगारे उवस्सए हेमंत - गिम्हासु वत्थए । से तणेसु वा, तणपुंजेसु वा पलालेसु वा, પાપુગેસુ વા, ઞપડેતુ-ગાવ-મવડાसंताणएसु अहेरयणिमुक् । नो कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा तहप्पगारे उवस्सए वासावासं वत्थए । से तणेसु वा जाव - मक्कडासं ताणएसु उप्पि रयणिमुक्कमउडेसु । कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तहप्पगारे उवस्सए वासावासं वत्थए । -૫. ૩. ૪, સુ. ૩૬-૩૮ अवंगु दुवारिय उवस्सयस्स विहि- णिसेहो - ૧૩૮૬. નોવ્વર નિયંથીળ, અનુયડુવારિદ્૩વH૬ વસ્થ! ! एगं पत्थारं अंतो किच्चा, एगं पत्थारं बाहिं किच्चा, ओहाडिय चिलिमिलियागंसि एवं णं कप्पइ वत्थए । -q. ૩. o, J. ૨૪-૧ ओसहिज्जुत्त उवस्सयस्स विहि- णिसेहो - ૧૩૮૭. વાયસ સંતોવડાપ્ સાહીનિ વા, વીહોળિ વા, मुग्गाणि वा, मासाणि वा, तिलाणि वा, कुलत्थाणि વા, ગોધૂળિ વા, નળિ વા, નવનળિ વા, उक्खित्ताणि वा विक्खित्ताणि वा, विइकिण्णाणि વા, વિપ્પડ્ળાખિ વા। नो कप्पइ निग्गंधाण वा, निग्गंधीण वा, अहालंदमवि वत्थए । अह पुण एवं जाणेज्जा-नो उक्खित्ताइं, नो विक्खित्ताई, नो विइकिण्णाई, नो विप्पकिण्णाई | Jain Education International જે ઉપાશ્રય ઘાસ યાવત્ કરોળિયાની જાળથી રહિત હોય અને ઉપાશ્રયની છતની ઊંચાઈ કાનથી વધુ હોય તો, એવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુએ અથવા સાધ્વીઓને હેમન્ત તથા ગ્રીષ્મ ઋતુમાં વસવું કલ્પે છે. જે ઉપાશ્રય ઘાસ કે ઘાસની ગંજી અથવા પરાળ કે પરાળની ગંજીથી બનેલો હોય અને એ ઇંડા યાવત્ કરોળિયાનાં જાળાંથી રહિત હોય, પરંતુ ઉપાશ્રયના છાપરાની ઊંચાઈ ઉભેલી વ્યકિતના માથાથી ઉપર ઉઠેલા બન્ને હાથ જેટલી ઊંચાઈથી નીચી હોય તો, એવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને વર્ષાવાસમાં વસવું કલ્પતું નથી. For Private & Personal Use Only જો ઉપાશ્રય ઘાસ યાવત્ કરોળિયાની જાળાંથી રહિત હોય, સાથે જ ઉપાશ્રયનાં છાપરાની ઊંચાઈ ઉભેલા વ્યક્તિના માથાથી ઉપર ઉઠેલા બન્ને હાથ જેટલી ઊંચાઈથી વધુ હોય તો, એવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને વર્ષાવાસમાં વસવું કલ્પે છે. દરવાજા રહિત ઉપાશ્રયનો વિધિ-નિષેધ : ૧૩૮૬. સાધ્વીઓને ખુલ્લા દરવાજાવાળા ઉપાશ્રયમાં વસવું કલ્પતું નથી પરિસ્થિતિવશ જો રહેવુ પડે તો એક પડદો દ૨વાજાની અંદર અને એક પડદો દરવાજાની બહાર કરી પડદાની ઓટમાં ચિલિમિલિકા (મચ્છરદાની) બાંધી તેમાં વસવું કલ્પે છે. અનાજથી ભરેલા ઉપાશ્રયનો વિધિ નિષેધ : ૧૩૮૭.ઉપાશ્રયની અંદરના ભાગમાં ચોખા, ડાંગર, મગ, તલ, કળથી, ઘઉં, જવ કે જુવાર અસ્તવ્યસ્ત રાખ્યા હોય અથવા સ્થાન સ્થાન પર પડ્યા હોય કે વિખરાયેલા હોય અથવા અસ્તવ્યસ્ત રૂપે હોય તો, સાધુઓ અથવા સાધ્વીઓને ત્યાં 'યથાલંદકાળ’ (ભીની હસ્તરેખા સુકાય નહીં તેટલો સમય) સુધી પણ ત્યાં રહેવું કલ્પતું નથી. પરંતુ જો એવું જણાય કે (ઉપાશ્રયમાં શાલી યાવત્ જવ) ઉત્સિપ્ત, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ અને વિપ્રકીર્ણ નથી, www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy