SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ४७७-४७९ सदोष चिकित्सा निषेध સાત્રિાચાર ( ' ' સંદેશ–ચિકિત્સા - નિષેધ– सदोस तेगिच्छा निसेहो સદોષ ચિકિત્સા નિધઃક૭૭. સં સં કાદ મર્દ ચેમિ-- ૪૭૭, તમે તેને જાણી, જે હુ કહુ છું. तेइच्छं पंडिए पवयमाणे से हता छेत्ता પિતાને ચિકિત્સક પંડિત કહેવડાવતા કેટલાક मेत्ता लुपित्ता विलुपित्ता उद्दवइत्ता "अकडं વૈદ્યો, ચિકિત્સામાં પ્રવૃત્ત બને છે પરંતુ તેઓ करिस्सामि" ति मण्णमाणे, जस्स वि य અનેક છોને મારના, છેદના, ભેદનારા, લેજ કડનાર, પ્રાણથી રહિત કરનારા હોય છે. તથા આજે પહેલાં કોઈ એ કર્યું નથી એવું હું કરીશ.' એમ કરી (જીવહિંસા સહિત) જેની ચિકિત્સા કરે છે (ત પણુ હિંસામાં સહભાગી બને છે) अल बालस्त संगण, जे पा से करेति बाले। માટે આવા અજ્ઞાનીઓનો અને આવી ચિકિત્સા કરાવનારને સંગ ન કર જોઈ એ. તેમ કરનાર બાળ અજ્ઞાની છે. ण एवं अणगारस्स जायति त्ति बेमि । જે સોચા ગૃહત્યાગી સાધુ છે, તે આવી -. સુ. ૧, મ. ૨, ૩, , ૩, ૧૪ ચિકિત્સા કરાવતા નથી. એમ હુ કહુ છુ. ક૭૮, રે સૈ માને ચાવાળો સદાઇ તા ૪૭૮. માટે સાધક પાપકર્મના વિષયને રીતે જાણી पावं कम्म व कुज्जा ण कारवे । સંયમ સાધનામાં સમુદત બને, આમ સ્વય પકમ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, (૨ નાનું અનુદન પણ કરે નહિ.) सिया तत्थ एकयरं विप्परामुसति छसु अण्ण ધણીવાર એવું પણ બને છે કે-એક કાયની यरम्मि कप्पति । सुहट्ठी लालप्पमाणे सपण હિંસા કરવામાં છકાયની હિંસા થઈ જાય છે અથવા જે પૂર્વોક્ત પાપ સ્થાનમાંથી કઈ એકનું સેવન दुक्खेण मूढे विपरियासमुवेति । सपण કરે છે તે સવ પીપસ્થાનેનું સેવન કરે છે. તે સુખના विष्यमाएण पुढो वयं पकुब्वति सिमे पाणा અભિલાષી વારંવા૨ સુખની ઈછા કરે છે, સ્વ-કૃત प्रवद्दिता । કરે કર્મોના કારણે દુ:ખથી મૂઢ બની જાય છે તથા વિષયાદિ સુખને બદલે દુઃખ મેળવે છે. તે પોતાના પ્રસાદના કારણે જ અનેક પેનિઓમાં પરિભ્રમ કરે છે જ્યાં પ્રાણી ઘણું દુઃખ ભોગવે છે. पडिलेहाए णो णिकरणाप । पस परिण्णा એવું જાણુ સાધક પાપકર્મના સંક૯પને कम्मोवसंती। ત્યાગ કરે એ જ પરિજ્ઞાવિવેક કહેવાય છે. આ –આ. સુ. ૧, મેં. ૨, ૩, ૬, મુ. ૧૬-૧૭ વિવેકથી કર્મોને ક્ષય થાય છે. गिहत्थेण वणपरिकम्मो न काययो ગૃહસ્થ પાસે વણ-૫રિકમ ન કરાવવું જોઈએ:૪૭૧. લે છે તે વિવિધ માનજોના વા, - ૪૭૯, કદાચ કે ગૃહસ્થ, સાધુના શરીર પર ઘણુ जज्ज वा, णो तं सातिए, णो तं णियमे । (ધા)ને એક વા૨ છે, અથવા વારંવાર સારી રીતે લુછીને સાફ કરે તો સાધુ તને મનથી પણ ન ચાહે, વચન અને કાયથી પ્રેરણા ન કરે. से से परों कायसि वर्ण संबाहेज्ज वा, કદાચ કે ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા पलिमइज्ज वा, णो त सातिप, णो तं णियमे। વણને દબાવે અથવા સારી રીતે મસળે તે સાધુ તેને મનથી ૫ણ ન ચાહે, વચન અને કાયાથી પ્રેરણું ન કરે. से से परो कार्यसि घणं तेल्लेण धा घपण કદાચ કંઈ ગૃહસ્થ, સાધુના શરીરમાં થયેલા वा पसाप वा मक्खेज्ज वा भिलंगेज्ज वा, ત્રણ ઉપર તેલ, ઘી અથવા વસ(ચરબી) પડે, મસળે કે મર્દન કરે તે સાધુ તેને મનથી પણ ન णो सातिए णो त णियमे । ચાહે, વચન અને કાયાથી પણ પ્રેરણા ન કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy