SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ५३७-५३८ द्वितीय महाव्रत आराधक प्रतिज्ञा द्वितीय महावत [२९१ | દ્વિતીય મહાવ્રત દ્વિતિય મહાવ્રતા સ્વરૂપ અને આરાધના-૧ વિદ-મહૂદવા-જાના ઘvળા-- બીજ મહાવતના આરાધકની પ્રતિજ્ઞા :૩૭. મારે રોજે રે ! મધ્ય ગુવાઘાવાળો ૫૩૭. અંતે ! ત્યારબાદ બીજ મહાવતમાં મૃષાવાદની જેમvi !' વિરતિ હોય છે. सव्वं भंते ! मुसावाये पच्चक्खामि ॥ ભ તે! હું સર્વ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું. से कोहा घा, लोहा घा भयावा हासा वा । તે કોધથી હય, અથવા લેભથી, ભયથી હોય અથવા હાસ્યથી. से य मुसावाए चउब्धिहे पण्णत्ते, त' जहा-- તે મૃષાવાદ ચાર પ્રકારનાં છે૬. , ૨, હેરો , ૨. જા , ૪ માત્રા ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩, કાળથી, ૪. ભાવથી, १. दवओ सत्तब्वेसु, ૧. દ્રવ્યથી સર્વ દ્રવ્યનાં સંબંધમાં, २. खेत्तओ लोगे वा अलोगे वा, ૨. ક્ષેત્રથી લેકના સંબંધમાં અથવા અલાકના સંબંધમાં, ३. कालओ दिया वा राओ वा, ૩. કાળથી દિવસમાં અથવા ડાતમાં, ४. भावो कोहेण घा, लोहेण वा, भएण घा, ૪. ભાવથી ક્રોધ અથવા લોભથી, ભયથી અથવા દાળ વા, હાસ્યથી. नेघ सय मुस' वएज्जा, नेघन्नेहिं मुसं घाया હુ સ્વયં અસત્ય નહીં બોલું, બીજા દ્વારા અસત્યે નહીં બોલાવરાવું, બેલના૨નું અનુમોદન वेज्जा, मुसवयते वि अन्ने न समणुजाणेज्जा, પણ નહીં કરું. જીવન પર્યંત ત્રણ કરણ, जावज्जीवाए तिविह तिविहेण मणेणं' ત્રણ પગથી – મનથી, વચનથી, કાયાથી - નહી वायाए' कापण' न करेमि न कारवेमि करत કરે, નહી કરાવું, અને કરનારનું અનુમોદને પણ पि अन्न न समणुजाणामि । તે! પૂર્વે કરેલ મૃષાવાદથી નિવૃત્ત तस्स भते! पडिक्कमामि निदामि गरिहामि થાઉં છું, તેની નિંદા કરું છું, ગઈ કરું છું, અને अप्पाणं वासिरामि । (કપાય) - આત્માને વ્યુત્સર્ગ કરું છું. दोच्चे भंते ! महब्धर उधट्रिओमि सम्घाओ ભંતે! હું બીજા મહાવતમાં સ્થિત થાઉં છું. मुसावायाओ वेरमणं । दस.अ. ४, सु. १२ એમાં સર્વ મૃષાવાદની વિરતિ થાય છે, મુત્તાવાર વિરમમાથા પં માવળા- મૃષાવાદ વિરમણ મહાવતની પાંચ ભાવના – - ૫૨૮. અંતે! હવે હું બીજુ મહાબત સ્વીકારુ છુ. આજે ५३८. अहाधरं दोच्च (भंते) महव्यय पच्चक्खामि ५३८ હું સર્વ પ્રકારના મૃષાવાદ (અસત્ય અને સદણसव्वं मुसावायं घइदोसं । से कोहा या लोभा वा વચનનું પ્રત્યાખ્યાન કરૂં છું (આ સત્ય મહાવ્રતનાં भया चा हासा घाणे सयं मुसभासेज्जा, પાલનને માટે હું કોધથી, લોભથી, ભયથી અથવા णेवणेण मुस भासावेज्जा, अण्णं पि मुस હાસ્યથી સ્વયં જુઠુ બેલીશ નહિ, અન્ય વ્યક્તિ भासंतण समणुजाणेज्जाजावज्जीवाप तिविह પાસે જ બોલાવીશ નહિ. અને જે વ્યક્તિ જ तिविहेणं मणसा घायसा कायसा। બાલે છે તેનું અનુદન પણ કરીશ નહિં. આ પ્રમાણે જીવન-પયન ત્રણ કેરણાથી તથા મન, तस्स भंते ! पडिक्कमामि-जाव-घोसिरामि । વચન અને કાચા આ ત્રણ વેગેથી મૃષાવાદને હું સર્વથા ત્યાગ કરું છું. - આ પ્રમાણે મૃષાવાદ વિરમણરૂપ બીજા મહાવતને સ્વીકાર કરી . અંતે! હું, પૂર્વભાષિત મૃષાવાદરૂપ પાપનું પ્રતિક્રમણ કરું છું ચાવત પિતાના આત્માથી મૃષાવાદને સવથા યુત્સર્ગ (ત્યાગ) કરું છું. १ मुसावाओ य लोगम्मि सञ्चसाहहिं गरहिओ । अविस्सासो य भुयाण तम्हा मास विवज्जए || -दस. अ, ६, गा.१२ ૨. મનથી અસત્ય ચિંતન ન કરવું, કે. વચનથી અસત્ય ન બોલવું. ૪. કાયાથી અસત્ય આચરણ ન કરવું. ५ निच्चकालऽप्पमशेणं, मुसावायविवज्जणं । भासियम्बं हियं सच्चं, निच्चाउत्तेण दुक्कर । ઉત્ત. એ. ૬૧, ૧ ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy