SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ] વિશય માત્રા तत्थिमाओ पंच भावणाओं भवति । १. तत्थिमा पढमा भावना अणुवीयि भासी से जिग्गंथे णो अणणुवीयि भासी । केवली वूया - अणणुवीयि भासी से णिग्गंधे समावज्जेज्जा मोसं वयणा । अणुवीयि भासी से निग्गंधे, णो अणणुवीयि भासी ति पदमा भावणा । २. अहावरा दोच्या भाषणा कोधे परिजाननि से निरगंधे, णो कोधणे सिया । द्वितीय महाव्रत भावना केवली बूपा - कोधपते कोही समावदेज्जा मोर्स पयणाए । अणुवीयि भासी से निग्गंधे णो य कोणाए सिय) त्ति दोच्चा भावणा । ३. अहावरा तच्चा भावणा - लोभं परिजाणति से णिग्गंथे णो व लोभणार सिया । केपली वूया - लोभपते लोभी समावदेज्जा मोसं वयणाय । लोभ परिजाणति से णिग्गंथे णो व लोभणार सि (य) ति तच्चा भावणा । ४. अहावरा चउरा भाषणाभयं परिजाणति से निग्थे णो य भयभीरुए सिया । केवली बूया --भयपत्ते भीरू समाघदेज्जा मोसं वयणाय । भयं परिजाणति से निमगंधे, पो य भवभीरूप लिया, चउत्था भावणा । ५. अहावा पंचमा भाषणा- हासे परिक्षाणति से निग्गंधे णो य हासणाए सिया । केवली वूया -हासपसे हासी समायदेशा मोसं वयणाए । हास परिजाणति से निग्गंथे णो य दासणार सिय त्ति पंचमा भावणा । पत्ताव ताव (दोच्चं महत्वयं सम्भं कारण फासिते पालिते तीरिए किट्टिते आराहिते यावि भवति । दोच्चे मंते महय्यर मुसावायाओ वेरमणं । આ. સુ. ૨, ૬, ૨, મુ. ૭૮૦-૭૮૨ Jain Education International -- सूत्र ५३८ આ શ્રાવ્રતની પાંચ ભાવના હોય છે(૧) પહેલી ભાવનાઃ- વ્યક્તવ્ય પ્રમાણે વિચાર કરીને એલે તે નિન્ય છે. વગર વિચાય બાય ને નિગ્રન્થ નથી. કંબળી ભગવાને કહ્યું -વગર વિચાર્ય એલ નાર સાધુ, વચનથી અસત્યને પ્રાપ્ત કરે છે અર્થાત્ ાવાદી થાય . નથી નિધધ વિચારીને બાવે. વિચાર્યા વિના ન એટલે એ પહેલી ભાવતા. (૨) ત્યારબાદ બીજી ભાવના આા પ્રમાણે છે:-ોધનું કડવું ફર્યા જાણીને તેનો પરિત્યાગ કરે છે તે નિગ્રન્થ છે. માટે સાધુએ કોધી ન થવુ જોઈએ. વી. ભગવાને કહ્યું છે-કોંધ આવવાથી કોબી વ્યક્તિ આવેશવા અસત્ય વચનનો પ્રયોગ કરે છે. માટે જે સાધક ક્રોધનું અનિષ્ટ સ્વરૂપ તણી તેને પરિત્યાગ કરે છે, તે જ નિશ્વ કહેવાય છે ક્રોધી નહીં. તે બીજી ભાવના છે. (૩) ત્યારપછી ત્રીજી ભાવના આ છેઃ- જે સાધક લેાભનાં દુષ્પરિણામને જાણી તેને પરિત્યાગ કરે છે તે નિન્ય છે. માટે સાધુ લેાભગ્રસ્ત ન થાય. કેવી ભગવાને કહ્યું છે કે, લામી વ્યક્તિ કાભના આવેશથી અસત્ય મેલી દે છે. માટે જે સાધક લાભનું અનિષ્ટ સ્વરૂપે ાણી તેના પરિત્યાગ કરે છે, તે જ નિગ્રન્થ છે, લેાભી નહીં, એ ત્રીજી ભાવના છે. (૪) ત્યારમાદ ચેથી ભાવના આ છેઃ- જે સાધક ભયનાં દુષ્પરિણુામને ક્ષણી તેના પરિત્યાગ કરી કે છે તે નિથ છે. માટે સાધકે ભયભીત ન યુ તો કેવલી ભગવાનનુ કહેવુ' છે- ભય માતપેાક વ્યક્તિ ભયભીત થઈ અસત્ય ખેલે છે, માટે જે સાધક ભચનું ચથાથ અનિષ્ટ સ્વરૂપ ઘણી તેના પરિત્યાગ કરે છે, તે જ નિન્ય છે, ન કે ભયભીત. આ ચેાથી ભાવતા છે. (પ) પાંચસી ભાવના આ છે:- જે સાધક હાસ્યનાં અનિષ્ઠ પરિણામને હતી. તેનો પરિત્યાગ કરે છે તે નિત્ય રહેવાય છે. એટલા માટે નિર્ધ મશ્કરી ન કરવી જોઈ એ. કેવલી ભગવાને કહ્યું છે-હાસ્યવશ મશ્કરી કરનાર વ્યક્તિ અસત્ય પણ બોલી દે છે. માટે જે સુનિ હાસ્યના અનિષ્ટ સ્વરૂપને ઋણી તેના ત્યાગ કરે, તે નિગ્રન્થ છે, ત કે ફ઼ા-માફ કરનાર આ પાંચમી ભાવના છે. આ પાંચ ભાવનાથી ભાવિત સાધક બીજુ ષાવાદ મિણું મહામત્ત સમ્યક્ પ્રકારે કાયસ્પાનાથી શાયરૢ કરીને પાવન કરીને, પાર ઉતારીને કીતન કરીને, તથા અંત સુધી એમાં જ અવસ્થિત રહીને ભગવાનની આજ્ઞાનુસાર આરાધિન થાય ભ તે ! આ સૃષાવાદ વિમરૂપ બીજુ` મહાવત છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy