SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ६०२-६०५ ब्रह्मचर्य-समाधिस्थान चारित्राचार [३२९ ४. इत्थी इंदियाण आलोयणणिसेहो ૪. સ્ત્રીની ઇન્દ્રિયના અવલોકનને નિષેધ :.६०२. नो इत्थीण इन्दियाई मणोहराई मणोरमाई १०२. स्त्रीयानी भना२ अने भनौरभ धन्द्रियाने आलोइत्ता निज्झाइत्ता, हवइ, से निग्गंथे। અનિમેષ દૃષ્ટિથી જે તે નથી, તેના વિષયમાં ચિંતન प०-तं कहमिति चे? जस्ता नथी, मिथ. .भशा भाट? उ०-आयरियाह-निथिस्स खलु ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે- સ્ત્રીઓની इत्थीणं इन्दियाई मणोहराई, मणोरमाई મનહર અને મનેમ ઈન્દ્રિયોને અનિમેષ દૃષ્ટિથી आलोएमाणस्स, निज्झायमाणस्स बम्भयारिस्स જેનારા તથા તેના વિષયમાં ચિંતન કરનારા घम्भचेरे संका वा, कंखा वा, वितिगिच्छा બ્રહ્મચારીને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા वा समुप्पज्जिज्जा, અથવા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. भेयं वा लभेज्जा , અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે. उम्मायं वा पाउणिज्जा, અથવા ઉન્માદ પેદા થાય છે. અથવા દીર્ઘકાલિક રંગ અને આતંક થાય છે. बीहकालियं वा रोगायकं हवेज्जा, અથવા તે કેવલી-પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ केलिपन्नत्ताओ चा धम्माओ भंसेज्जा। થઈ જાય છે. तम्हा खलु निग्गंथे नो इ थीण इन्दियाई માટે સ્ત્રીઓની મનહર અને મનરમ ઈન્ડિमणाहराई, मारमाइं आलाएज्जा, निझापज्जा। એને અનિમેષ દૃષ્ટિથી ન જુએ, તેના વિષયમાં -उत्त. अ. २६, सु. ५ शिनतरे. ६०३. अंगपच्चंगसंठाण, चारुल्लषियपेहियं । ૬૦૩. બ્રહ્મચર્યમાં રત રહેનારા ભિક્ષુ સ્ત્રીઓના ચક્ષુबम्भचेररओ थीणं, चक्खुगेज् विवज्जए॥' याह-अत्य, २, सयानी मनोहर उत्त. अ. १६, गा. ६ છટા તેમજ કટાક્ષ વગેરેને જુવે નહિ તથા જોવાને ६०४.न रूब-लावण्ण-विलास-हासं, પ્રયત્ન કરે નહિ. ૬૪. તપસ્વી સાધુ સ્ત્રીઓના રૂપ, લાવણ્ય, વિલાસ, न जंपियं इंदियपेहियं वा। હાસ્ય, મધુર આલાપ, ઈંગિત અને ક્રાક્ષને મનમાં इत्थीण चित्तसि निवेसइत्ता, રાખીને તેને જોવાનો સંકલ્પ કરે નહિ. दट्टु ववस्से समणे तपस्सी॥ જે સદા બ્રહ્મચર્યમાં લીન રહે છે તેણે સ્ત્રીअसणं चेव अपत्थणं च, એને જેવી નહિ, ચાહવી નહિ, તેમનું ચિંતન __ अचिन्तणं चेव अकित्तणं च। કરવું નહિ અને તેમનું વર્ણન કરવું હિતકર નથી. इत्थीजणस्सारियझाणजोग्गं, એ ધર્મયાન માટે ઉપયુકત છે. हियं सया बम्भवए रयाणं॥ कि .. -उत्त. अ. ३२, गा. १४-१५ ५. इत्थीण कृयाइ सहसवणणिसेहो ૫. સ્ત્રીઓના વાસનાન્ય શબ્દ શ્રવણને નિષેધ :६०५. मी इत्थीणं कुइडन्तरंसि वा, दूसन्तरसि धा,१०५.मोटीनहानथी , ५७६ रथी, भित्सअन्तरसि वा, कुइयसद वा रुझ्यसई પાકી દિવાલના અંતરથી સ્ત્રીઓના પૂજન, રુદન, वा, गीयसई वा, हसियसई वा, थणियसई भात, हास्य, 'नामा विद्यापन । वा, कन्दियसई वा, विलवियस वा, सुणेत्ता શ્રવણ કરતા નથી તે નિચન્થ છે. हवा से निम्गंथे। प०-तं कहमिति चे? प्र. मे ॥ भोट? उ०-आयरियाह-निग्गंथस्स ઉ. એવું પૂછવાથી આચાર્ય કહે છે - માટીની દિવાલના અંતરથી, પડદાના અંતરથી, પાકી इत्थीण कुइडन्तरंति पा, दूसन्तरंसि था, દિવાલના અંતરથી, સગીઓના પૂજન, રુદન, मित्तिअंतरसिया, कुइयसद्द घा, रुइयसद्द ગીત, હાસ્ય, ગર્જન, આકંદ કે વિલાપના था, गीयसहवा, हसियसद्दचा, थणियसह શબ્દો શ્રવણ કરનારા બ્રહમચારીને બ્રચયના वा, कन्दियसह वा, विलवियसद्द वा, વિષયમાં શંકા, કાંક્ષા, કે વિચિકિત્સા ઉત્પન્ન सुणमाणस्स बम्भयारिस्स बम्भचेरे संका थाय छ. १ अंग-पच्चंगस ठाण, चारुहलविय-पेहियं । इत्थीणे त न निज्झाए, कामरागविड्ढण ।। - दस, अ. ८, गा. ५७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy