SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १५३२-३६ सवृन्त पात्र धारण निषेध चारित्राचार ७१७ પટ-પર-બાર— – સવૃત્ત પાત્ર ધારણ નિષેધ : 9, રૂર, નો vs નિrjથી સર્વદ૧ ટાક થ70 વ ૧૫૩૨. સાધ્વીઓને સન્ત (ડિંટીયા સહિત) અલાબ परिहरित्तए वा । (તુંબડું) રાખવું કે ઉપયોગ કરવો કલ્પતો નથી. नो कप्पइ निग्गंथीणं सवेंटयं पायकेसरियं धारित्तए સાધ્વીઓને સન્ત પાત્રકેસરિકા રાખવું કે ઉપયોગ वा परिहरित्तए वा । કરવો કલ્પતો નથી. -- ૫. ૩. ૫, ૪. ૪૦-૪ घडिमत्त धारण विहाणं ઘટીમાત્રક ધારણનું વિધાન : ૨૫૩૩, પૂરૂ ન થvi અત્તોતિં ડિમત્ત વિત્ત, વા ૧૫૩૩. સાધ્વીઓને અંદરની બાજુ લેપ કરેલ ઘટીમાત્રક परिहरित्तए वा। (મૂત્ર વિસર્જન પાત્ર) રાખવું અને તેનો ઉપયોગ --ઋ. ૩. , સુ. ૨૭ કરવો કહ્યું છે. घडिमत्त धारण णिसेहो ઘટીમાત્રક ધારણનો નિષેધ : ૨૩૪, ન પૂરું નિjથા અન્તોન્ન ડિમત્તાં ધરિત્ત ૧૫૩૪. સાધુઓને અંદરની તરફ લેપ કરેલ ઘટીમાત્રક वा परिहरित्तए वा। રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. -$. ૩. ૬, ૪. ૨૮ कप्पणीय पाय संख्या કલ્પનીય પાત્રની સંખ્યા : રૂપ. પૂરૃ નાગંથvi તિન પાછું વાળં ૩ડુ ૧૫૩૫. સાધુને ત્રણ પાત્ર અને ચોથું માત્રક રાખવું કહ્યું છે. धारित्तए। कप्पइ निग्गथीणं चत्तारि पायाइं पंचमं उडगं સાધ્વીઓને ચાર પાત્ર અને પાંચમું માત્ર રાખવું धारित्तए । કલ્પ છે. - M. ૩. ૬, પૃષ્ઠ 3 પાત્ર તપાવવાનો વિધિ-નિષેધ - ૫ पडिग्गह आयावणविहित ठाणाई વિહિત સ્થાનો પર પાત્ર સૂકવવાનું વિધાન : ૨, ૩૬, તે ઉમરવું વા,પરનો વી તેના પાયે ૧૫૩૬. સાધુ અથવા સાધ્વી પાત્ર તાપમાં સૂકવવાની ઈચ્છા आयावेत्तए वा, पयावेत्तए वा, तहप्पगारं पायं से કરે તો તે પાત્ર લઈને એકાંતમાં જાય ત્યાં જઈને त्तमादाए एगतमवक्कमेज्जा एगंतमवक्कमित्ता अहे બળેલી ભૂમિ યાવત્ છાણના ઢગલાવાળી ભૂમિ કામ-કંડિતત્કંસિ વી-ગાવ-માસિf૪ વા, અથવા તેવા પ્રકારની બીજી કોઈ અચિત્ત ભૂમિનું अण्णतरंसि वा तहप्पगारंसि थंडिल्लंसि पडिलेहिय સાવધાની પૂર્વક પ્રતિલેખન તથા રજોહરણ આદિથી पडिलेहिय पमज्जिय पमज्जिय ततो संजयामेव पायं પ્રમાર્જન કરી, પાત્રને યતનાપૂર્વક તાપમાં સૂકવે. आयावेज्ज वा, पयावेज्ज वा। --પ્ર. . ૨, ૪, ૬, ૩, ૬, મુ. ૬૦૦ (૫) ૧. તુમ્બડાનાં ઉપર ઉઠેલા ડિંટાને જોઈને કદાચ સાધ્વીના મનમાં વિકાર પેદા થઈ શકે છે માટે વિંટાયુક્ત તુંબડાને રાખવાનો નિષેધ કર્યો છે. આ સૂત્ર બૃહત્ક૯પસૂત્રની એક પ્રતિમાં મળ્યું છે. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy