SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ५६४ चरणानुयोग पुण्यार्थ दत्त आहार ग्रहण-निषेध सूत्र ११२२-२६ पुण्णहठविय आहार गहण णिसेहो - પુરથાર્થ આપેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११२२. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । ૧૧૨૨. જો શ્રમણ પોતે જાણે અથવા સાંભળે કે અન્ન, जं जाणेज्ज सुणेज्जा वा, पुण्णट्ठा पगडं इमं ।। પાન, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं ।। આહાર પુણ્ય માટે બીજાને આપવા બનાવ્યો છે. देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। તો તે આહારપાણી સંયમી માટે અકલ્પનીય છે. તેમ - સ. મ. ૧, ૩, ૪, T. ૬૪-૬૬ જાણીને દાતારને કહે કે 'આ આહાર મને કલ્પતો નથી” वणिमग्गट्ठठविय आहार गहण णिसेहो ભિખારીઓ માટે રાખેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११२३. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । ૧૧૨૩. જો શ્રમણ પોતે જાણે અથવા સાંભળે કે ગૃહસ્થ जं जाणेज्ज सुणेज्जा वा, वणिमट्ठा पगडं इमं ।। બનાવેલ અન્ન, પાન, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર કોઈ યાચકો માટે બનાવ્યો છે, तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । તો તે આહારપાણી સંયમી માટે અકલ્પનીય છે. તેમાં दंतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ।। જાણીને દાતારને કહે કે તેવી જાતનો આહાર મને -૪. ૪, ૨, ૩, ૪, ૫, ૬૬-૬૭ કલ્પ નહિ'. समणठ्ठठविय आहार गहण णिसेहो શ્રમણાર્થે રાખેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ११२४. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा । ૧૧૨૪. અન્ન, પાન, પાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારના ज जाणेज्ज सणेज्जा वा, समणट्ठा पगडं इमं ।। આહારના વિષયમાં મુનિ એમ જાણે કે સાંભળે કે આ શ્રમણ માટે તૈયાર કરવામાં આવ્યો છે, तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । તો તે આહાર પાણી સંયમી માટે અકલ્પનીય છે. देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। તેમ જાણીને દાતારને કહે કે તેવી જાતનો આહાર મને કહ્યું નહિ” --{. 4. ૧, ૩, ૬, . ૬૮-૬૬ (૩) પૂમ્મિ તો – (૩) પૂતિકર્મ દોષઃ पूकम्मदोसजुत्तआहारस्स णिसेहो - પૂતિકર્મદોષયુક્ત આહારનો નિષેધ : ૨૧રપ, પુષ્પ સૈવૈજ્ઞા.ક્સ બન્ને વનૌકતો | ૧૧૨૫, પૂતિકર્મયુક્ત આહાર સાધુ ગ્રહણ ન કરે, શુધ્ધ जं किंचि अभिकंखेज्जा, सव्वसो तं ण कप्पते ।। સંયમ પાળનાર સાધુનો આ જ ધર્મ છે. શુધ્ધ -સૂય૪. ૬, . ૨૬, T. ૨૯ આહારમાં પણ જો અશુધ્ધિની શંકા ઉત્પન્ન થઈ જાય તો તેને પણ સાધુ પ્રહણ કરે નહિ. पूइकम्मदोसजुत्त आहार गहण परिणामो પૂતિકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ કરવાનું પરિણામઃ ११२६. जं किंचि वि पूतिकडं, सड्ढीमागंतुमीहियं । ૧૧૨૬. શ્રધ્ધાળુ ગૃહસ્થ આગંતુક મુનિઓ માટે બનાવેલા सहस्संतरियं भुंजे, दुपक्खं चेव सेवती ।। આહારમાંથી અન્ય શુધ્ધ આહાર થોડો પણ પૂતિકૃત (મિશ્રિત) થઈ ગયો હોય તે આહારને જે સાધુ હજાર ઘરના આંતરેથી પણ લાવીને ખાય છે તે ગૃહસ્થ અને સાધુ એમ બન્ને પક્ષોનું સેવન કરે છે. तमेव अविजाणंता, विसमंमि अकोविया । પૂતિકર્મના સેવનથી થતા દોષોને ન જાણવાથી તથા मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ।। કર્મબંધનનાં પ્રકારોને ન જાણવાથી તેઓ તેવી રીતે દુઃખી થાય છે જેવી રીતે વૈશાલિક જાતિનાં આ માછલાં પાણીનું પૂર આવવાથી. उदगस्सप्पभावेणं, सुक्कमि घातमिति उ । પાણીના પૂરના પ્રવાહથી સૂકા અને ભીનાં સ્થાને ढंकेहि य कंकेहि य, आमिसत्थेहिं ते दही ।। પહોંચેલા વૈશાલિક જાતનાં માછલાં જેમ માંસાર્થી ઢક અને કંક પક્ષીઓ દ્વારા દુઃખી થાય છે, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy