SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ११२७-३० पूतिकर्म दोषयुक्त आहार करण प्रायश्चित्त चारित्राचार ५६५ एवं तु समणा एगे, वट्टमाणसुहेसिणो । એ જ પ્રમાણે વર્તમાનકાલીન સુખની ગવે પણ मच्छा वेसालिया चेव, घातमेसणंतसो ।। કરનાર કેટલાક શ્રમણો વૈશાલિક મત્સ્યની જેમ -સૂચ, સુ. ૬, પૃ. ૨, ૩, ૨, ૩, ૬-૪ અનંતવા૨ જન્મ-મરણને પ્રાપ્ત થાય છે. પૂરુમ્મર ગુત્ત આહારં ચુંમા પાછિત્ત સુરં- પૂતિકર્મ દોષયુક્ત આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૨૨૭. ને મરહૂ પૂર્વમું મુંબડુ, મુંનત વા સારૂક્નડું ! ૧૧૨૭.જે ભિક્ષુ પૂતિકર્મ દોષ યુક્ત આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે, तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. -fa. ૩. ૨, સુ. ૧૮ (૪) હવા વોરં– (૪) સ્થાપના દોષ : ठवणा दोसस्स पायच्छित्त सुत्तं સ્થાપના દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૨૨૮. ને પવરવું વUTIટાડું મનાય ઉદય ૧૧૨૮. જે ભિક્ષુ સ્થાપિત કુળોને જાણ્યા, પૂછયા અને अगवेसिय पुत्वामेव पिण्डवायपडियाए अणुप्पविसइ, ગવેષણા કર્યા પહેલાં જ આહાર માટે પ્રવેશ કરે છે, अणुप्पविसंतं वा साइज्जइ । (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. -ત. ૩. ૪, ૪. ૨૨ (૧) વૌય હોલં (૫) ક્રીત દોષ : कीय आहार गहण णिसेहो ફ્રીત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૨૨૨૨. ઉગતો ૨૬મી દૌડ઼, વિવિધતો ય વાળો | ૧૧૨૯ વસ્તુ ખરીદનાર ક્રયિક (ગ્રાહકો હોય છે અને कय विक्कयम्मि वट्टन्तो, भिक्खू न भवइ तारिसो ।। વેચનાર વણિક (વેપારી) હોય છે. ખરીદનાર અને વેચનારની પ્રવૃત્તિ કરનાર ઉત્તમ ભિક્ષુ હોતા નથી. भिक्खियव्वं न केयव्वं, भिक्खुणा भिक्खवन्तिणा । ભિક્ષાવૃત્તિવાળા ભિક્ષુએ ભિક્ષાવૃત્તિ જ રાખવી कय विक्कओ महादोसो, भिक्खावित्ती सुहावहा ।। જોઈએ, પરંતુ ખરીદવું ન જોઈએ. વેચવું અને –37. ૩૩. રૂ, . ૨૪-૨૫ ખરીદવું એ મહાન દોષ છે. ભિક્ષાવૃત્તિ સુખ આપનાર છે. ओसहस्स कीयाई दोसाणं पायच्छित्त सुत्ताई। ઔષધ સંબંધી ક્રતાદિ દોષોનું પ્રાયશિચત્ત સૂત્ર : ૨૬૩૦. ને વિહૂ વિડુિં ળિ, Uિવે, શ્રીય માહટ, ૧૧૩૦, જે ભિક્ષુ (કોઈ રોગ વિશેષ માટે) દવા ખરીદે છે, देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । (ખરીદાવે છે) કે સાધુ માટે ખરીદીને દેનાર પાસેથી ગ્રહણ કરે છે અથવા ગ્રહણ કરનારનું અનુમોદન કરે जे भिक्खू वियडं पामिच्चइ, पामिच्चावेइ, पामिच्चं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा સાડું ! जे भिक्खू वियर्ड परियट्टइ, परियट्टावेइ, परियट्टियं आहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहें तं वा સાન્ન | Jall Education & જે ભિક્ષુ ઔષધ ઉધાર લાવે છે, (ઉધાર લેવડાવે છે) કે ઉધાર લેનાર પાસેથી ગ્રહણ કરે છે અથવા ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ઔષધ બદલે છે, (બદલાવે છે) કે બદલાવીને લાવનાર પાસેથી ગ્રહણ કરે છે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy