SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ५६६ चरणानुयोग जे भिक्खू वियडं अच्छेज्जं, अणिसिहं, अभिहडं आहट्टु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू गिलाणस्सड अट्ठाए परं तिण्हं वियडदत्तीणं पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ । अभिहत दोष जे भिक्खू वियडं गहाय गामाणुगामं दुइज्जइ दुइज्जतं वा साइज्जइ । जे भिक्खू वियडं गालेइ गालावेइ गालियं आह देज्जमाणं पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं ગ્વાડ્યું (૬) મહડોમ अभिहड आहार गहण णिसेहो KKK. નં. ૩. ૨૧, સુ. -9 जस्स णं भिक्खुस्स एवं भवति पुट्ठो अबलो अहमंसि, णालमहमंसि गिहंतरसंकमण भिक्खायरियं गमणाए ।" से सेवं वदंतस्स परो अभिहडं असणं वा-जाव अभिहड दोसस्स पायच्छित्त सुत्तं૧૨. साइमं वा आहदलएज्जा, से पुव्वामेव आलोएज्जा- “आउसंतो गाहावती णो खलु में कप्पति अभिहडं असणं वा जाव - साइमं वा भोत्तर वा, पात्तए वा अण्णे वा एतप्पगारे | -આ. સુ. , મૈં. ૮, ૩. ૬, સુ ૨૨૮ ને મિલહૂ હાવર્જીરું fપડવાય-પડિયાટ્ अणुपविट्ठे समाणे परं ति घरंतराओ असणं वा - जाव - साइमं वा अभिहडं आहट्टु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । सूत्र ११३१-३२ જે ભિક્ષુ છીનવીને લાવેલી, સ્વામીની આજ્ઞા વગર લાવેલી અથવા સામેથી લાવેલી દવા ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ગ્લાન માટે ત્રણ દત્તી (ત્રણ માત્રા) થી વધુ દવા ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ દવા સાથે લઈને ગ્રામાનુગ્રામ વિહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ઔષધને પોતે ગાળે છે, (ગળાવે છે) કે ગાળીને દેનાર પાસેથી ગ્રહણ કરે છે અથવા ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. (૬) અભિત દોષ : અભિવૃત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૧૩૧, જે સાધુને એવું સમજાય કે 'હું રોગથી નિર્બળ થઈ ગયો છું, ભિક્ષા માટે અનેક ઘરોમાં જાવા માટે અસમર્થ છું’. (તેનું) આ કથન સાંભળી કોઈ ગૃહસ્થ સાધુ માટે સામેથી અશન યાવત્ સ્વાદિમ લાવીને આપે તો, સાધુ તેને પહેલાં જ કહી દે કે- 'હે આયુષ્યમન ગૃહસ્થ! સામેથી લાવેલ આ અશન યાવત્ સ્વાદિમ તથા આ પ્રકારનો અન્ય કોઈ પદાર્થ ભોગવવો કે ખાવું- પીવું મને કલ્પે નહિ. અભિકૃત દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૧૩૨. જે ભિક્ષુ ગૃહસ્થનાં કુળમાં આહાર માટે પ્રવેશ કરી ત્રણ ઘર ઉપરાંત અશન યાવત્ સ્વાદ્ય આહાર સામેથી લાવેલું ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૩, સુ. સ્ ૧. ગચ્છત્યાગી શ્રમણ જરાથી જીર્ણ દેહવાળો થયા બાદ અથવા કોઈ મહારોગથી અશક્ત થવાથી પોતાના માટે આહાર આદિ ન લાવી શકે તો પણ તે કોઈ ગૃહસ્થનો લાવેલો આહાર આદિ ન લે.. જો તે અભિગ્રહધારી હોય અને આચારાંગ સુ. ૧, અ. ૮. ઉ. ૫. કે ૭ ના અનુસાર તેના અભિગ્રહમાં બીજા શ્રમણ દ્વારા લાવેલો આહાર લેવાનો આગાર હોય તો તે આહાર લઈ શકાય છે. અથવા ઉત્ત, અ. ૧૯ માં ઉક્ત મૃગચર્યામાં રત રહી, સંથારા, સલેખના કરી પંડિત મરણ પ્રાપ્ત થાય તો પણ અભ્યાત દોષવાળો આહાર ન લે. ગચ્છવાસી અશક્ત, અસમર્થ શ્રમણની વૈયાવૃત્ય કરનાર તો અન્ય શ્રમણ હોય જ છે. તેના માટે અભ્યાકૃત દોષયુક્ત આહાર લેવાનો વિકલપ સંભવ જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy