SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९३३-३६ उद्भिन्न आहार ग्रहण निषेध चारित्राचार ५६७ (૭) વોરં– (૭) ઉભિન્ન દોષ ઃ उब्मिण्ण आहार गहण णिसेहो ઉભિન્ન આહાર ગ્રહણ કરવાનો નિષેધ ११३३. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं ૧૧૩૩. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘેર આહાર માટે पिंडवायपडियाए अणुपविढे समाणे सेज्जं पुण પ્રવેશ કરીને એવું જાણે કે આ અશન યાવતુ સ્વાદિમ जाणेज्जा, असणं वा-जाव-साइमं वा मट्टिओलित्तं । આહાર માટલાદિમાં માટી આદિથી લીંપી રાખેલ છે तहप्पगारं असणं वा-जाव-साइमं वा, अफासुयं તો આ પ્રકારના અશન યાવતું સ્વાદિમ અપ્રાસુક जाव-णो पडिगाहेज्जा । જાણી યાવતુ મળવા છતાં પણ ગ્રહણ ન કરે. केवली बूया आयाणमेयं કેવળી ભગવાનનું કથન છે કે – એવો આહાર લેવો अस्संजए भिक्खुपडियाए मट्टिओलित्तं असणं તે કર્મબંધનનું કારણ છે. કેમ કે અસંયમી ગૃહસ્થ वा-जाव-साइमं वा उभिदमाणे पढवीकार्य સાધુના નિમિત્તે માટી આદિથી લિપ્ત અશન યાવતુ समारं भेज्जा, तह तेउ-वाउ-वणस्सइ-तसकायं સ્વાદ્યના ઉઘાડતાં પાત્રને પૃથ્વીકાય કે અપૂકાય, समारंभेज्जा पुणरवि ओलिंपमाणे पच्छाकम्मं करेज्जा । તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની હિંસા કરશે. ત્યારબાદ ફરી તેને લીંપીને પાછું વ્યવસ્થિત કરશે. अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं . એટલા માટે સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે तहप्पगारं मट्टिओलितं असणं वा-जाव-साइमं वा યાવતુ ઉપદેશ છે કે તે માટીથી બંધ કરેલ પાત્ર अफासुयं-जाव–णो पडिगाहेज्जा । આદિમાંથી તેને ઉઘાડીને આપવામાં આવતો અશન - . સુ. ૨, મ. ૨, ૩. ૭, ૪. ર૬૭ થાવતું સ્વાદિમ આહાર અપ્રાસુક જાણી યાવતું મળવા છતાં પણ ગ્રહણ ન કરે, ૨૬૩૪, વિVM વુિં, નીસાઈ પઢિાણ વા ! ૧૧૩૪. જે આહાર-પાણી સચિત્ત પાણીના ઘડાથી ઢાંકેલ लोढेण वा वि लेवेण, सिलेसेण व केणई ।। હોય અથવા પથ્થરથી, ખરલથી, લોઢીથી, માટી અથવા બીજા તેવા કોઈ લેપથી છાંદેલ હોય અથવા લાખથી સીલ કરી દીધેલ હોય... तं च उभिदिया देज्जा, समणट्ठाए व दायए । તેવા અન્નપાનને શ્રમણ નિમિત્તે લેપ વગેરે તોડીને देंतियं पडियाइक्खे, न मे कप्पड़ तारिसं ।। શ્રમણને આપવા માટે લાવે તો ભિક્ષા દેનાર તે -સ, ઝ, ૫, ૩. ? . ૬૦-૬૬ વ્યક્િતને શ્રમણ કહે કે “તેવું મને કહ્યું નહિ.'' उब्मिण्ण आहार गहण पायच्छित्त सुत्तं ઉભિન્ન આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૬રૂક. ને મનg fકૃઝિનં અસM વા-નવ-સહુનં વા ૧૧૩પ. જે ભિક્ષુ માટીથી લેપાયેલ અશન થાવત્ સ્વાદ્યને उभिदिय निभिदिय देज्जमाणं पडिग्गाहे इ લેપ તોડીને આપવાથી ગ્રહણ કરે છે, (કરાવે છે) पडिग्गाहेंतं वा साइज्जइ । ગ્રહણ કરનારની અનુમોદના કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं ! આવે છે. -ર. ૩. શ૭ સુ. ૨૨ (૮) મોટડાં – (૮) માલોપહૃત દોષઃ मालोहड आहार गहण णिसेहो માલપત આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૨૩૬ સે અવq વા ઉપકgી વી કારાવરું ૧૧૩૬. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે पिंडवायपडियाए अणुपविढे समाणे सेज्ज. पुण પ્રવેશ કરીને એવું જાણે કે અશન યાવતું સ્વાદ્ય जाणेज्जा, असणं वा-जाव-साइमं वा, खंधंसि वा, દીવાલ પર, સ્થંભ પર, માંચડા (શીકા પર) પ્રાસાદ મંવંfસ વા, માઉસ વા, સારંસિ વા, પર. હવેલીની છત પર, અથવા એવા કોઈ બીજા हम्मियतलंसि वा, अण्णयरंसि वा तहप्पगारंसि ઊંચા સ્થાન પર રાખેલ છે. अंतलिक्ख जायंसि उवणिक्खित्ते सिया । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy