SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ५६८ चरणानुयोग तहप्पगार मालोहडं असणं वा जाव - साइमं वा अफासुयं - जाव णो पडिगाहेज्जा । केवली बूया - आयाणमेयं । मालोपहृत आहार ग्रहण - प्रायश्चित्त अस्संजए भिक्खुपडियाए पीढं वा, फलगं वा, णिस्सेणि वा, उदूहलं वा, अवहट्टु उस्सविय दुरूहेज्जा । से तत्थ दुरूहमाणे पयलेज्ज वा, पवडेज्ज वा । से तत्थ पयलमाणे वा, पवडमाणे वा, हत्थं वा, पायं वा, बाहुं वा, उरूं वा, उदरं वा, सीसं वा, अण्णतरं वा कार्यसि इन्दियजायं लूसेज्ज वा, पाणाणि वा जाव- सत्ताणि अभिहणेज्ज वा, वत्तेज्ज वा, लेसेज्ज वा, संघसेज्ज वा संघट्टेज्ज वा, परियावज्ज वा, किलामेज्ज वा, उद्दवेज्ज वा, ठाणाओ ठाणं संकामेज्ज वा, जीवियाओ ववरोवेज्ज वा, अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णाजाव उवएसे जं तहप्पगारं मालोहडं असणं वा- जाव- साइमं वा, अफासुयं जाव णो पडिगाहेज्जा । 1 - आ. सु. २, अ, १, उ. ७, सु. ३६५ मालोहड आहार गहणस्स पायच्छित्त सुत्तं११३७. जे भिक्खू मालोहडं असणं वा जाव - साइमं वा, देज्जमाणं पडिग्गाहेइ पडिग्गाहतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -नि. उ. १७, सु. १२३ कोट्ठाउन्त आहार गहण णिसेहो ११३८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा, असणं वा जाव- साइमं वा कोट्ठिगातो वा कोलेज्जातो वा अस्संजए भिक्खुपडियाए उक्कुज्जिय अवउज्जिय ओहरिय आहटु दलएज्जा । Jain Education International सूत्र ११३७-३८ તો એવા માલાપહૃત અશન યાવત્ સ્વાદ્યને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરે નહિ. કેવળી ભગવાન કહે છે, આ પ્રકારનો આહાર લેવો એ કર્મબંધનનું કારણ છે. અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે બાજોઠ, પાટ, (પાટિયું,) નીસરણી કે ખાંડણીયો લાવીને તેને ઊંચો કરીને તેની ઉપર ચડશે. સંભવ છે તે ત્યાંથી લપસી જાય અથવા પડી જાય, भे सबसे पड़े तो तेना हाथ, भग, आलु, अंध, ઉદર, મસ્તક અથવા શરીરના કોઈપણ અવયવ અથવા કોઈ પણ ઇન્દ્રિય કે અંગોપાંગ તૂટીફૂટી ४शे. અને પડવાથી અન્ય પ્રાણી યાવત્ સત્વની હિંસા થશે, તેઓને ત્રાસ થશે અથવા તેઓ કચડાઈ જશે, (તેઓના અંગોપાંગ તૂટી જશે.) તેઓ એકબીજા साथै टडराशे, मसणाशे, अथडाशे, घसाशे, संताय पामशे, पीडाशे, उलेश पामशे, उपद्रव पामशे, खेड જગ્યાથી બીજા જગ્યા પર પડશે અથવા મરણ पामशे એટલા માટે ભિક્ષુને પહેલેથી જ પ્રતિજ્ઞા છે યાવત્ ઉપદેશ આપેલ છે કે આ પ્રકારનો માલોપકૃત અશન યાવત્ સ્વાદિમ આહાર અપ્રાસુક જાણી યાવત્ મળવા છતાં પણ ગ્રહણ ન કરે. માલોપહૃત આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૧૧૩૭. જે ભિક્ષુ માલાપહૃત અશન યાવત્ સ્વાદ્ય આપનાર પાસેથી લે છે, (લેવડાવે છે) કે લેનારનું અનુમોદન हुरे छे, તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) जावे छे. કોઠીમાં રાખેલો આહાર લેવાનો નિષેધ : ११३८. साधु अथवा साध्वी गृहस्थना घरे आहार माटे प्रवेश કરીને એવું જાણે કે, આ અશન યાવત્ સ્વાદિમ આહાર આદિ કોઠીમાંથી અથવા કોથળામાંથી સાધુના નિમિત્તે ઊંચા થઈને, નીચે નમીને, શરીરને સંકોચીને અથવા આડા પડીને લાવીને આપેલ છે, १. निस्सेणिं फलगं पीढं, उस्सवित्ताणमारुहे । मंच कीलं च पासायं समणट्ठाए व दावए ।। दुरूहमाणी पवडेज्जा, हत्थं पायं व लूसए । पुढविजीवे वि हिंसेज्जा, जे य तन्निसिया जगा ।। एयारिसे महादोसे, जाणिऊण महेसिणो । तम्हा मालोहडं भिक्खं न पडिगेण्हंति संजया ।। दस. अ. ५, उ. १, गा. ९८- १०० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy