SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९३९-४२ कोष्ठ संचित आहार-ग्रहण प्रायश्चित्त चारित्राचार ५६९ तहप्पगारं असणं वा-जाव-साइमं वा मालोहडं ति તો તે અશન યાવતુ સ્વાદિમ આહારને માલોપત णच्चा लाभे संते णो पडिगाहेज्जा ।। જાણીને મળવા છતાં પણ પ્રહણ ન કરે. -મા. સુ. ૨, ૫, ૬, ૩. ૭, . ૩૬૬ ૨૨૨૬. નાર્વે વ ની વા, નાસને રાદૂર | ૧૧૩૯. સંયમી મુનિ ગૃહસ્થના માટે બનાવેલ પ્રાસુક આહાર फासुयं परकडं पिण्डं, पडिगाहेज्ज संजए ।। પ્રહણ કરે, પરંતુ અતિ ઊંચેથી અથવા અતિ નીચેના -૩. મ. ૨, . ૨૪ સ્થાનથી અપાયેલ તથા અતિ સમીપ અથવા અતિ-દૂરથી લાવી આપવામાં આવતો પ્રાસુક આહાર ન લે. कोहाउत्त आहार गहणस्स पायच्छित्त सत्तं - કોઠીમાં રાખેલ આહાર લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૪૦ ૩ ]િ હથિયાત્તિ અને વાં-નાક-સાઉં વ ૧૧૪૦. જે ભિક્ષુ કોઠીમાં રાખેલ અશન યાવતું સ્વાદિમને उक्कुज्जिय निक्कुज्जिय ओहरिय देज्ज माणं ઊંચા થઈને કે નીચા નમીને કાઢી આપનાર પાસેથી पडिग्गाहेइ पडिग्गाहेंत वा साइज्जइ ।। લે છે, (લવડાવે છે) લેવડાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩પડ્યું | આવે છે. -નિ. ૩. ૨૭, સુ. ૧૨૪ (૨) fસક – (૯) અનિરુપ દોષઃ अणिसिट्ठ आहार गहण विहि-णिसेहो અનિરુદ્ધ આહાર ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ ૨૨૪૬, ૨ fપવું વા, ઉપવનgorો વા *Ttવછરું પિંડવીય ૧૧૪૧. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે पडियाए अणुपविढे समाणे सेज्ज पुण जाणेज्जा, પ્રવેશ કરીને એવું જાણે કે, અશન યાવતુ સ્વાદિમ असणं वा--जाव-साइमं वा परं समुद्दिस्स बहिया કોઈ બીજાને ઉદ્દેશીને બહાર લાવેલ છે અને તેણે णीहडं तं परे हिं असमणु ण्णातं अणि सिटुं, મને આપવાની અનુમતિ આપી નથી અથવા अफासुयं-जाव-णो पडिगाहेज्जा । આપનાર અને લેનાર બંનેમાંથી એકની ઈચ્છા નથી, તો એવું અશન-પાન આદિ અમાસુક જાણી યાવત્ મળવા છતાં લેવું ન જોઈએ. तं परेहिं समणुण्णात सम्माणिसिटुं फासुय-जाव જો તે આહાર-પાણી તેની આજ્ઞાથી આપે અથવા તો पडिगाहेज्जा । તેનો ભાગ તેને આપી દેવામાં આવે અને પછી દાતા -. . ૨, એ. ૬, ૩૬, મુ. ૨૮૭ આપે તો તે પ્રાસુક જાણી પાવતુ ગ્રહણ કરી લેવો જોઈએ. ११४२. दोण्हं तु भुजमाणाणं, एगो तत्थ निमंतए । दिज्जमाणं ण इच्छेज्जा, छंदं से पडिलेहए ।। ૧૧૪૨. બે વ્યક્તિ ભોજન કરી રહ્યાં છે. તેમાંથી એક પક્તિ ભિક્ષા માટે નિમંત્રણ કરે તો તે આહાર-પાણીને ન ઈચ્છે પરંતુ બીજા વ્યક્તિના અભિપ્રાયની રાહ જુએ. તેને આહારાદિ દેવું અપ્રિય લાગે તો ન લે અને પ્રિય લાગે તો લે. બે વ્યક્તિ ભોજન કરતા હોય તે બંને નિમંત્રણ કરે તો મુનિ તે અપાતા નિર્દોષ આહારપાણીને ગ્રહણ કરે. दोहं तु भुंजमाणाणं, दो वि तत्थ निमंतए । दिज्जमाण पडिच्छेज्जा, जं तत्थेसणियं भवे ।। -રૂ. ૪, ૫, ૩. ૨, ૪. ૨૭–૨૮ ૧, (ક) Jain Education (ખ) દશા. દ. ૨, સૂ. ૨ મુનિએ વસ્તુ માટે ભાગીદાર સ્વામીનો અભિપ્રાયુ નેત્ર અને મુખાકૃતિ જોઈ જાણી લેવું જોઈએ. www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy