SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १११९ – २१ उ. गोयमा ! आहाकम्मं च णं भुंजमाणे आयाए धम्मं अइक्कमइ, आया धम्मं अइकम्ममाणे पुढविकाय णावकखति- जाव-तसकायं णावकखति, †. ફ્ जेसिं पि य णं जीवाणं सरीराई आहारमाहारेइ ते वि जीवे णावकखति, से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ'आहाकम्मं च णं भुंजमाणे आउयवज्जाओ सत्तकम्मपगडीओ बंधइ-जाव- अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंत संसार-कंतारं अणुपरियट्टा 12 आहाकम्माहार गहण पायच्छित्त सुत्तं KKKK. आधाकर्म आहार ग्रहण प्रायश्चित्त जे भिक्खू आहाकम्मं भुंजइ, भुंजतं वा साइज्जइ । -વિ. સ. ૬, ૩. ૨, સુ. ૬ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । दाणठविय आहार गहण णिसेहो ૧૨૨. (ર) પેસિય રોમ उद्देसिय आहार गहण णिसेहो ૨૦. भूयाइं च समारम्भ, समुद्दिस्स य जं कडं । तारिसं तु न गिण्हेज्जा, अन्नं पाणं सुसंजए 12 “સૂય. સુ. , ઞ. ૨૬, જૂ. ૨૪ -નિ. ૩. ૩૦, સુ. ૬ असणं वा पाणगं वा वि, खाइमं साइमं तहा । जं जाणेज्ज सुणेज्जा वा, दाणट्ठा पगडं इमं ।। વિ. સ. ૭, ૩. ૮, સુ. ફ્ {} (I) Jain Education International तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । देंतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। -સ. ૪. ૧, ૩. ૧, . ૬૨-૬૩ આ. સુ. ૨, ૬. શ્, ૩. ૧, મુ. રૂક્ષ્ સૂય. મુ. ૨, ૩, ૬, સુ. ૬૮૭૬૮૮ चारित्राचार ५६३ ઉ. ગૌતમ ! આધાકર્મ દોષયુક્ત આહારનો ઉપભોગ કરનાર શ્રમણનિગ્રન્થ પોતાના આત્મધર્મનું અતિક્રમણ કરે છે. પોતાના આત્મધર્મનું અતિક્રમણ કરતો સાધક પૃથ્વીકાયના જીવોની દરકાર કરતો નથી યાવત્ ત્રસકાયના જીવોની દરકાર કરતો નથી. જે જીવોના શરીરનો તે આહાર કરે છે તે જીવોની પણ દરકાર કરતો નથી. હે ગૌતમ ! એ હેતુથી એમ કહ્યું છે કે – 'આધાકર્મ દોષયુક્ત આહારનો ઉપભોગ કરો શ્રમણ આયુષ્ય સિવાયની સાત કર્મ પ્રકૃતિઓને બાંધે છે. યાવત્ અનાદિ અનંત દીર્ઘકાલીન ચતુર્ગતિરૂપ સંસાર-અટવીમાં પરિભ્રમણ કરે છે’. આધાકર્મ આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૧૧૯.જે ભિક્ષુ આધાકર્મ આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. (૨) ઔદ્દેશિક દોષ : ઔદ્દેશિક આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૧૨૦, જે ભોજન-પાન પ્રાણીઓનો આરંભ કરીને બનાવ્યો હોય તથા સાધુને આપવાના નિમિત્તે બનાવ્યો હોય એવો ભોજન-પાન ઉત્તમ સાધુ ગ્રહણ ન કરે. દાનાર્થે રાખેલો આહાર ગ્રહણ કરવાનો નિષેધ : ૧૧૨૧, ગૃહસ્થોએ બનાવેલું ભોજન-અન્ન, પાન, ખાદમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર વિષે 1 શ્રમણ પોતે જાણે અથવા સાંભળે કે આ બીજને દાનને માટે બનાવ્યું છે. (g) આ. સુ. ૬, For (થીe & Pe], સુ. ર તો તે આહારપાણી સંયમી માટે અકલ્પનીય છે. તેમ જાણીને દાતારને કહે કે 'આ આહારપાણી મને કલ્પતો નથી'. ૬. ૮, મુ. ૨૦૪-૨૦૧ અ. , ૩. ૨૦, સુ. ૩૨૭ www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy