SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ५६२ चरणानुयोग कल्पस्थित अकल्पस्थित निमित्त आहार ग्रहण निर्णय સૂત્ર ૧૭-૧૮ कप्पाकप्पष्टियाण णिमित्त आहारस्स गहण કલ્પસ્થિત અકલ્પસ્થિત ના નિમિત્તે બનેલા આહાર ગ્રહણનો વિઝ નિર્ણય : ૨૨૨૭. ને હું પૂfકા, , ૧૧૧૭ જે (અશન યાવતુ સ્વાદિમ) કલ્પસ્થિત માટે णो से कप्पइ कप्पट्ठियाणं । બનાવેલો છે. તે અકલ્પસ્થિર્તાને કહ્યું છે, કલ્પસ્થિતોને કલ્પતો નથી. जे कडे अकप्पट्ठियाणं णो से कप्पड़ कप्पट्ठियाणं, જે અકલ્પસ્થિતો માટે બનાવેલો છે, તે કલ્પસ્થિતોને कप्पड़ से अकप्पट्ठियाणं કલ્પતો નથી. (અન્ય) અકલ્પસ્થિતોને કહ્યું છે. कप्पे ठिया कप्पट्ठिया, જે કલ્પમાં સ્થિત છે તે કલ્પસ્થિત છે. अकप्पे ठिया अकप्पट्ठिया । જે અકલ્પમાં સ્થિત છે તે અકલ્પસ્થિત છે. -- , ૩. ૪, મુ. ૨૬ आसत्तिपुव्वकयं आहाकम्माहारस्स फलं - આસક્તિપૂર્વક આધાકર્મ આહાર કરવાનું ફળ : ૨૨૨૮, ૫. માદીમi vi મતે ! મંગમા સમળે તે થે, ૧૧૧૮., ભંતે ! આધાકર્મ દોષવાળા આહારનો ઉપભોગ છે. હિં વંતિ ? ૨. વિ પતિ ? ૩. ફ્રિ વિપત્તિ ? કરનાર શ્રમણ નિર્ચન્થ (૧) શું બાંધે છે ? ૪. જિં વMતિ ? (૨) શું કરે છે? (૩) શાનો ચય (વૃદ્ધિ) કરે છે? અને (૪) શાનો ઉપચય કરે છે ? उ. गोयमा ! आहाकम्म णं भुंजमाणे ઉ. હે ગૌતમ ! આધાકર્મ દોષવાળા આહારો आउयवज्जाओ सत्तकम्मपगडीओ बंधइ । ઉપભોગ કરનાર નિર્ગસ્થ આયુષ્ય સિવાયની શેષ સાત કર્મ પ્રકૃતિઓ બાંધે છે. आउयं च णं कम्मं सिय बंधइ, सिय नो बंधइ । આયુષ્યકર્મ ક્યારેક બાંધે છે, કયારેક બાંધતો નથી. सिढिलबंधण बद्धाओ धणियबंधणबद्धाओ पकरेइ, શિથિલબંધથી બંધાયેલી સાત કર્મપ્રવૃત્તિઓને દૃઢ બંધનવાળી બનાવે છે. हस्सकालठितियाओ दीहकालठितियाओ पकरेइ, અલ્પકાળવાળી કર્મ પ્રવૃત્તિઓની સ્થિતિને દીર્ધકાળવાળી સ્થિતિ કરે છે. मंदाणुभावाओ तिव्वाणुभावाओ पकरेइ, મંદ રસવાળી કર્મપ્રકૃતિઓને તીવ્ર રસવાળી બનાવે છે. अप्पपएसग्गाओ बहुपएसग्गाओ पकरेइ, અલ્પ પ્રદેશવાળી કર્મપ્રકૃતિઓને ઘણા પ્રદેશવાળી કરે છે. असायावेयणिज्ज च णं कम्मं भुज्जो-भुज्जो અશાતાવેદનીય કર્મનો વારંવાર ચય (સંચય) વિણારૂં, ૩વMI | ઉપચય (વૃદ્ધિ) કરે છે. अणाइयं च णं अणवदग्गं दीहमद्धं અનાદિ અનંત દીર્ઘકાળ પર્યંત ચતુર્ગતિરૂપ વારંત-સંસાર–તારં ભુરિયર, સંસાર-અટવીમાં પરિભ્રમણ કરે છે. ૫. જે ફેખ મતે ! પર્વ યુદ પ્ર. ભંતે ! કયા પ્રયોજનથી એમ કહેવામાં આવે છે કે - आहाकम्मं च णं भुंजमाणे आउयवज्जाओ सत्त આધકર્મ દોષયુકત આહારનો ઉપભોગ કરતા कम्मपगडीओ बंधइ-जाव-अणाइयं च णं શ્રમણ નિર્ચન્થ આયુષ્યકર્મ છોડી શેપ સાત अणवदग्गं दीहमद्धं चाउरंत-संसार-कतार કર્મપ્રકૃતિઓને બાંધે છે યાવતુ અનાદિ અનંત अणुपरियट्टइ ? દીર્ઘકાલીન ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરે છે? કલ્પસ્થિત આગેલફય આદિ દસ પ્રકારના કલ્પોના અનુસાર આચરણ કરનારા તથા પાંચ મહાવ્રતધારી કલ્પસ્થિત કહેવાય છે. ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના અનુયાયી શ્રમણ ક૯૫સ્થિત કહેવાય છે. અકલ્પસ્થિત - ચાર મહાવ્રતધારી અકલ્પસ્થિત કહેવાય છે. ભગવાન અજિતનાથથી લઈને ભગવાન પાર્શ્વનાથ સુધીના અનુયાયી શ્રમણ અકલ્પસ્થિત કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy