SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ५७६ चरणानुयोग अग्निकाय प्रतिष्ठित आहार ग्रहण निषेध सूत्र ११५६-५७ अस्संजए भिक्खुपडियाए उस्सिंचमाणे वा, કારણ કે - અસંયમી ગૃહસ્થ સાધુના ઉદ્દેશ્યથી અગ્નિ निस्सिचमाणे वा, आमज्जमाणे वा, पमज्जमाणे वा, પર રાખેલા વાસણમાંથી આહાર કાઢીને આપે છે, उत्तरेमाणे वा, उयत्तमाणे वा, अगणिजीवे हिंसेज्जा । આપ્યા બાદ રહેલો આહાર પાછો નાંખે છે, ત્યારે તે ગૃહસ્થ તેના હાથ આદિનું પ્રમાર્જન કે શોધન કરતાં, આગ પરથી ઉતારતા કે અગ્નિ પર જ વાસણને ત્રાસુ કરતાં અગ્નિકાય જીવોની હિંસા કરશે. अह भिक्खणं पव्वोवदिट्ठा एस पइण्णा-जाव-एस એટલા માટે નિર્ઝન્થ મુનિઓ માટે પહેલેથી જ એવી उवएसे जं तहप्पगारं असणं वा-जाव-साइमं वा પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ દીધેલો છે કે અગ્નિ પર अगणिणिक्खित्तं अफासुयं-जाव–णो पडिग्गाहेज्जा । રાખેલ અશન પાવતુ સ્વાદિમ આહારને અપ્રાસુક -30. .૨, મ. ૨, ૩, ૬, કુ. રૂદ્ર જાણી યાવતું ગ્રહણ ન કરે. ૨૫૬. તે અ#q વ, fપરdી વી //વર્ક ઉપuડુંવાય ૧૧૫૬. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે ગયેલ સાધુ કે સાધ્વી पडियाए अणुपविढे समाणे से ज्ज पुण जाणेज्जा જો એમ જાણે કે, असणं वा-जाव-साइमं वा अगणिकायपइट्टियं, અશન યાવતુ સ્વાદિમ આહાર અગ્નિ ઉપર રાખેલા છે. तहप्पगारं असणं वा-जाव-साइमं वा अफासुयं તો એવો અશન યાવતું સ્વાદિમ આહાર જાણી जाव-णो पडिग्गाहेज्जा । થાવતુ ગ્રહણ ન કરે. केवली बूया-आयाणमेयं । કેવલી ભગવાનનું કથન છે કે, આ કર્મોનું ઉપાદાન કારણ છે. अस्संजए भिक्खुपडियाए अगणिं उस्सक्कियं, કારણ કે-અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિમાં णिस्सक्कियं, ओहरियआहटु दलएज्जा । બળતણ નાખે અથવા કાઢે અથવા વાસણને ઉપરથી ઉતારીને તેમાંથી આહાર લઈને આવે છે; अह भिक्खुणं पुव्वोवदिट्ठा एस पइण्णा-जाव-एस એટલા માટે નિર્ચન્થ મુનિઓ માટે પહેલેથી જ उवएसे जं तहप्पगारं असणं वा-जाव-साइमं वा પ્રતિજ્ઞા છે યાવતુ ઉપદેશ દીધેલો છે કે તે અરિન પર अगणिकाय-पइट्ठियं । अफासुयं-जाव- णो રાખેલ અશન યાવત્ સ્વાદિમ આહારને અપ્રાસુક पडिगाहेज्जा । જાણી યાવત પ્રહણ ન કરે. - . . ર, પ્ર. ૬, ૩. ૭, સુ. ૩૬૮ () ૨૨૪૭|| વા Gિ, grgધું સાનં તહાં ! अगणिम्मि होज्ज निक्खित्तं तं च संघट्टिया दए ।। तं भवे भत्त-पाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ।। ૧૧પ૭. એશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય એ ચાર પ્રકારના આહાર પૈકીનો કોઈ આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા અગ્નિ સાથે સ્પર્શ કરીને અપાતો હોય તો તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. એવું જાણીને ભિક્ષુ આહાર દેનારી સ્ત્રીને કહે કે, મને આવો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી'. અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર પૈકીનો કોઈ આહાર અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા સગડીમાં ઇંધણ નાંખીને અપાતો હોય તો તે અન્ન, પાન સંયમી માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. એવું જાણીને ભિક્ષુ દેનારી સ્ત્રીને કહે કે, 'મને આવો આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી”. असणं पाणगं वा वि, खाइमं साइमं तहा ।। अगणिम्मि होज्ज निक्खित्तं, तं च उस्सक्किया दए ।। त भवे भत्त-पाण तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy