SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ४९२ चरणानुयोग अनार्य प्रदेश मार्ग गमन निषेध __ सूत्र ९३६-३७ दस्सुगायतणमग्गेण गमण णिसेहो : અનાર્યોના પ્રદેશમાં માર્ગ-ગમનનો નિષેધ : ૨૩૬. જે બિલ્લુ વા મિgો વ ામામં ટૂંજ્ઞમાને ૯૩૬. એક ગામથી બીજે ગામ જતાં સાધુ-સાધ્વીને માર્ગમાં अंतरा से विरूवरूवाणि पच्चंतिकाणि વિવિધ પ્રકારનાં દેશોના સીમાવર્તી સ્થળોમાં રહેલા दस्सुगायतणाणि मिलक्खूणि आणारियाणि ચોરોનાં સ્થાનો, મ્લેચ્છો, અનાર્યો, દુરાચારીઓનાં दुस्सण्णप्पाणि दुप्पण्णवणिज्जाणि । સ્થાનો મળે, ઘણી જ કઠિનતાથી તેઓને આર્યોના આચાર સમજાવી શકાય, અથવા ઘણી કઠિનતાથી ધર્મબોધ આપી તેમના અનાર્ય કર્મોને દૂર કરી શકાય. अकालपडिबोहीणि अकालपरिभोईणि, सति लाढे એવા, અકાળે જાગનારા, અકાળે ખાવા-પીવાવાળા विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए મનુષ્યોનાં સ્થાન મળે ત્યારે એવા પ્રદેશોનાં સ્થાનો पवज्जेज्जा गमणाए । પર ન જાય. જો બીજો રસ્તો આર્ય પ્રદેશમાં થઈને જતો હોય તો પ્રાસુક આહાર કરનારા સાધુ એવા સ્વેચ્છાદિનાં સ્થાનોમાં વિહાર કરવાનો સંકલ્પ મનથી પણ ન કરે. केवली बूया-आयाणमेयं । કેવલી ભગવાનનું કથન છે કે એવું કરવાથી કદાચિત કર્મ બંધનનું કાર્ય ઉપસ્થિત થાય. तेणं बाला “अयं तेणे, अयं उवचरए, अयं ततो आगते" त्ति कटु तं भिक्खं अक्कोसेज्ज वा, વન્દ્ર વા, પેન્ન વા, ૩૬-ગ વા, वत्थंवा जाव-पादपुंछणं अच्छिदेज्ज वा, भिंदेज्ज वा, अवहरेज्ज वा, परिठ्ठवेज्ज वा । તે અજ્ઞાની લોકો સાધુને જોઈ “આ ચોર છે, ગુપ્તચર છે, અમારા શત્રુના ગામનો છે. એ પ્રમાણે કહી સારું નરસું કહેશે, મારશે-પીટશે, પ્રાણ પણ લઈ લેશે, તેનાં વસ્ત્ર યાવત રજોહરણ આદિ ઉપકરણ તોડી ફોડી નાંખશે અથવા છીનવી લેશે અથવા લૂંટી લેશે કે દૂર ફેંકી દેશે. अह भिक्खू णं पुव्वोवदिट्ठा पइण्णा-जाव-उवएसे जं तहप्पगाराणि विरूवरूवाणि पच्चंतियाणि दसुगायतणाणि-जाव-णो विहारवत्तियाए पवज्जेज्जा गमणाए । ततो संजयामेव गामाणगामं दुइज्जेज्जा ।। - પ. પુ. ૨, ૩ , . ૪૭૨ માટે સાધુ-સાધ્વીનો પૂર્વોપદિષ્ટ આચાર છે. યાવતું. ઉપદેશ છે કે સાધુ જ્યાં ચોરાદિ અનાર્યોનાં સ્થાન હોય થાવત ત્યાં થઈ વિહાર કરવાની ઈચ્છા ન કરે અને ગ્રામન ગ્રામ ન વિચરે, પરંતુ આર્યપ્રદેશમાં યતનાપૂર્વક રામાનુગ્રામ વિચરે. निसिद्ध खेत्तेसु विहार-कारणस्स पायच्छित्त सुत्ताई: નિષિદ્ધ ક્ષેત્રોમાં વિહાર કરવાના પ્રાયશ્ચિત્ત સૂત્રો : શરૂ૭, a fમg વિદં અને નર-715fMi afસ રાત્રે ૯૩૭ જે ભિક્ષુ સુવિધાજનક આહાર પ્રાપ્ત થાય તેવાં સ્થાન विहाराए संथरमाणेसु जणवएसु विहार-पडियाए હોવા છતાં પણ ઘણા લાંબા દિવસો લાગે તેવા માર્ગથી अभिसंधारेइ अभिसंधारेत वा साइज्जइ । જવાનો સંકલ્પ કરે, (કરા) કરનારનું અનુમોદન કરે... जे भिक्खू विरूवरूवाई दस्सुयायणाई अणारियाई જે ભિક્ષુ આહારાદિ સુવિધા પ્રાપ્ત હોવા છતાં પણ मिलक्ख इं पच्चंतियाई सति लाढे विहाराए સીમા પર રહેતા અનેક પ્રકારના ચોર, અનાર્ય, મ્લેચ્છ संथरमाणेसु जणवएसु विहारपडियाए अभिसंधारेइ આદિનાં સ્થાનો તરફ વિહાર કરે, (કરાવે,) કરનારનું अभिसंधारेतं वा साइज्जइ । અનુમોદન કરે.... तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उम्घाइयं । આવે છે. -ન. ૩. ૨૬, ૪. ર૬- ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy