SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९३२-९३५ अस्थिर काष्ठादि उपरिगमन निषेध चारित्राचार ४९१ जस्स णं कोह-माण-माया-लोभा अवोच्छिन्ना જેનાં ક્રોધ-માન-માયા-લોભ નષ્ટ થયાં નથી, તેને भवंति, तस्स णं संपराइया किरिया कज्जइ । સાંપરાયિકી ક્રિયા લાગે છે. अहासत्तं रीयमाणस्स इरियावहिया किरिया कज्जइ, યથાશ્વતથી વ્યવહાર કરનારને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, उस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ, ઉસૂત્ર વ્યવહાર કરનારને સાંપરાયિકી ક્રિયા લાગે છે. से णं अहासुत्तमेव रीयइ, સંવરયુક્ત અણગાર સૂત્ર પ્રમાણે વર્તે છે. से तेणटेणं गोयमा ! एवं वच्चइ - संवडस्स णं તે હેતુથી ગૌતમ ! એવું કહેવાય છે કે - સંવરયુક્ત अणगारस्स आउत्तं गच्छमाणस्स-जाव અણગારને ઉપયોગપૂર્વક ગમન કરતા યાવતું णिक्खिवमाणस्स णो संपराइया किरिया कज्जइ । સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. વિ. સ. ૭, ૩. ૭, મુ. ૬ નિષેધકલ્પ - ૨ अथिर कडाइ उवरि गमण-णिसेहो : અસ્થિર લાકડાં આદિ પરથી જવાનો નિષેધ : ९३२. होज्ज कहें सिलं वा वि, इट्टालं वा वि एगया । ૯૩૨. રસ્તામાં લાકડું, પત્થર, ઈટ કે જે કંઈ સાધન ઉલ્લંઘવા ठवियं संकमट्ठाए, तं च होज्ज चलाचलं ।। માટે રાખેલાં હોય તે સ્થિર ન હોય, તો પાંચ न तेण भिक्खू गच्छेज्जा, दिट्ठो तत्थ असंजमो । ઈન્દ્રિયોનું દમન કરનાર સમાધિવંત સાધુ તેના પર गंभीरं झसिरं चेव, सव्विंदियसमाहिए ।। થઈને ગમન ન કરે. કારણ કે તેની જગ્યા કેટલી પોલી - ૪. ૨, ૫, ૩. , . ૨૬-૧૭ કે ઊંડી છે તેની ખબર ન પડવાથી તેવા સ્થળે અસંયમનો ભય ભગવાને બતાવ્યો છે. मुणी इंगालाई न आइक्कमे : ९३३. इंगालं छारियं रासिं. तसरासिं च गोमयं । ससरक्खेहिं पाएहि, संजओ तं न अइक्कमे ।। -સ. . ૫, ૩. ૨, ૪. ૭ સાધુ કોલસાદિનું અતિક્રમણ ન કરે : ૯૩૩.સંયમી મુનિ અંગારાના ઢગલા પર, કોલસાના ઢગલા પ૨, રાખના ઢગલા પર, ફોતરાના ઢગલા પર, સચિત્ત રજથી ખરડાયેલા પગે ગમન ન કરે. राईए गमण-णिसेहो: રાત્રિગમન નિષેધ: ९३४. नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा, ૩૪.સાધુઓ અને સાધ્વીઓએ राओ वा वियाले वा, રાત્રે કે સંધ્યા સમયે अद्धाणगमणं एत्तए । વિહાર (રામાનુગ્રામ માર્ગગમન) કરવો કલ્પતો નથી. - u ૩. ૨, સુ. ૪૬ गोणाइ भएण उम्मग्ग गमण णिसेहो : સાંઢાદિનાં ભયથી ઉન્માર્ગે જવાનો નિષેધ : રૂ. તે ઉપવFq વા ઉપgિણી વા મામું ટૂળમાણે ૯૩૫,ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ કે સાધ્વીને માર્ગમાં अंतरा से गोणं वियालं पडिपहे पेहाए-जाव- મદોન્મત્ત સાંઢ વિષ વાલસર્વ યાવતુ ચિત્તા આદિ चित्तचेल्लडयं वियालं पडिपहे पेहाए णो तेसिं भीतो હિંસક પશુ દેખાય તો તેને જોઈ ભયભીત થઈ ઉન્માર્ગે उम्मग्गेणं गच्छेज्जा, णो मग्गातो मग्गं संकमेज्जा, ન જાય, માર્ગ છોડી બીજા માર્ગે ન જાય, ગહન વન અથવા કિલ્લામાં પ્રવેશ ન કરે, વૃક્ષ પર ન ચઢે, ઊંડા णो गहणं वा वणं वा दुग्गं वा अणुपविसेज्जा, णो તથા વિસ્તૃત પાણીમાં પ્રવેશ ન કરે, તથા શરીરને रुक्खंसि दुरुहेज्जा, णो महतिमहालयंसि उदयंसि પાણીમાં ન છૂપાવે, ન ડુબાડે, સુરક્ષા માટે વાડમાં ન कायं विओमेज्जा, णो वाडं वा, सरणं वा, सेणं वा, છૂપાય, સેના કે શસ્ત્રની ઈચ્છા ન કરે, પરંતુ શરીર सत्थं वा कंखेज्जा, अप्पुस्सए-जाव-समाहीए. ततो અને ઉપકરણો પ્રત્યે રાગ-દ્વેષ રહિત થઈ કાયાનો संजयामेव गामाणगामं दुइज्जेज्जा ।। વ્યુત્સર્ગ કરે, આત્મભાવનામાં લીન બને યાવત્ . સુ. ૨, ૫, ૨, ૩. ૨, મુ. ૨૬ સમાધિમાં સ્થિર રહે તેમ જ યતનાપૂર્વક રામાનુગ્રામ Jain Education International For Private & Personal Use Oy વિચરે. www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy