SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९८७-८९ अपरिणत-परिणत धान्य ग्रहण विधि-निषेध चारित्राचार ५८७ ૨૨૮૭, તે , fમgી વા દાવે× fપંડવાવ- ૧ ૧૮૭, ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુ અથવા पडियाए अणपविढे समाणे से ज्जं पूण जाणेज्जा-- સાધ્વી એવું જાણે કે૨. વા, ૨. વડગ વા, ૧- ધાન્યનાં દાણા, ૨- દાણાથી ભળેલા ફુસકા, ૩. પૂ૪િ વા, ૪. વાડતું વા, ૩- દાણાવાળી રોટલી, ૪- ફોતરાંવાળા ચોખા, ક, વીરપટ્ટ વી, ૬. તિર્લ્ડ વા, પ- ફોતરાંવાળા ચોખાના ટુકડા, - કાચા તલ, ७. तिलपिट्ट वा, ८. तिलपप्पडगर वा, अण्णतरं ૭- તલનો છૂટો, ૮- તલસાંકળી અથવા એવા वा तहप्पगारं आमं असत्थपरिणयं अफासयं પ્રકારની બીજા દાણાવાળી વસ્તુ અચિત્ત ન થઈ जाव- णा पडिग्गाहेज्जा ।। હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક જાણીને - મા. ., ઝ. ૨, ૩. ૮, સુ. ૨૮૮ યાવત્ પ્રહણ ન કરે. अपरिणय-परिणय-ओसहीणं गहण-विहि-णिसेहो- અપરિણત-પરિણત ધાન્યનાં ગ્રહણનો વિધિ- નિષેધ : १९८८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ૧૧૮૮. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુ અથવા पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जाओ पुण સાધ્વી જે શાલિબીજ આદિ ઔષધિઓનાં વિષયમાં ओसहीओ जाणेज्जा-कसियाओ, सासियाओ, એવું જાણે કે-આ અખંડ છે અર્થાત્ શસ્ત્ર પરિણત अविदलकडाओ, अतिच्छच्छिण्णाओ, થયેલ નથી, એની યોનિ નષ્ટ થઈ નથી. આ દ્વિદળ अव्वोच्छिण्णाओ, तरूणियं, छिवाडिं, કરેલ નથી, ઉપરથી ચીરી- ફાડી નથી તિર્થી કાપી अणभिक्कतभज्जियं पेहाए, अफास्यं-जाव-णो નથી, અચિત્ત થયેલ નથી, તથા સચિત્ત છે, આવી પfirદેના, અણછેડાયેલી તરુણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શસ્ત્રનો પ્રહાર પામેલી ન હોય તો તેને અપ્રાસુક અને પણીય જાણીને યાવતુ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશેલા સાધુ અથવા पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्जाओ पुण સાધ્વી જે ઔષધીઓના વિષયમાં એવું જાણે કે – ओसहीओ जाणेज्जाअकसिणाओ असासियाओ, विदलकडाओ, તે શસ્ત્ર પરિણત થઈ ચૂકેલ છે, તેની યોનિ નષ્ટ तिरिच्छच्छिण्णाओ, वोच्छिण्णाओ, तरूणियं वा થયેલ છે, એના બે ભાગ કરેલ છે, તિર્થી કાપેલ છે, छिवाडि अभिक्कत भज्जियं पेहाए, फासूयं-जाव અચિત્ત થઈ ચૂકી છે, તે ઔષધિઓને તથા મગ - ડબ્બા | આદિની કાચી- શીંગોને અચિત્ત તથા ભાંગેલી જોઈને - ગા. સુ. ૧, ૨, ૩.૨, મુ. રર, પ્રસુક અને એષણીય જાણીને યાવતુ ગ્રહણ કરે. સિંગ-ઓ-ગણ-પત્તિ જત્ત કુસ્ન ધાન્ય ભક્ષણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૨૮૬. તે ઉપ ઉત્તમ ૩ સદીઓ આદરે ૧૧૮૯. જે ભિક્ષુ અખંડ સચિત્ત ધાન્યનો આહાર કરે છે, आहारेत वा साइज्जइ । (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. त सेवमाणे आवज्जइ मासियं परिहारहाणं उग्घाइयं । તેને માસિક ઉદઘાતિક પરિહારસ્થાન (પ્રાચી, પત્ત) -f.રૂ. ૪, સુ.૨૬ આવે છે. १. तहेव चाउलं पिटुं वियर्ड वा तत्तनिव्वुडं । तिलपिटुं पूइपिन्नागं, आमगं परिवज्जए ।। - दस. अ.५,उ.२, गा.२२ .................તિહNMાં નE, ET પરિવMણ || – . , ૬, ૩.૨, T[l. ર8 ૧, (ક) આ સૂત્રના ટીકાકાર ઔષધિ’ શબ્દનો અર્થ 'શાલિબીજ' સૂચવે છે. યથા- પ્રત્યેક પ્રકારના પાકેલા અનાજને 'ઔષધિ ' કહેવામાં આવે છે. વર્તમાનમાં ઔષધિ શબ્દ માત્ર જડીબુટ્ટી આદિ દવાઓ માટે રૂઢ થયેલો છે. તેનો અહીં ઉલ્લેખ નથી. (ખ) વવ. ઉ.૯, સૂ. ૩૩-૩૪ १. (क) औषधी शालिबीजादिका एवं जानीयात् । औषध्यो जातिमात्रेस्युः अजातौ सर्वमौषधम् ।। - अमरकोष काण्ड २, वर्ग ४ जातिमात्र विवक्षायाम् औषधीः शब्द प्रयोगः । सर्वम् इत्येनेन घृत तैलादिकमप्यौषधशब्दवाच्यम् ।। औषधिः फलपाकान्ता एकं व्रीहि એવાઃ | – કમર કોષ રાહુ ૨ વ4 () વવ. ૩. ૧, મુ. ૨૨-૩૪ ૨. તfor વા છેવડુિં, ગરમ મMિ ડું | તિય ડિયાવર, ૧ પૂઠું તારિસે || – સં. ૨, ૫, ૩. ૨, T[, ર૦ ૩, કૃત્ન શબ્દનો અર્થ અખંડ થાય છે. છતાં પણ અહીં દ્રવ્ય કૃત્ન ન સમજતાં ભાવ કૃત્ન સમજવું જોઈએ. તેના ફળસ્વરૂપે જે અખંડ ધાન્ય શસ્ત્ર પરિણત ન થયું હોય અને સચિત્ત છે. તેને ખાવા માટેનું આ પ્રાયશ્ચિત્ત વિધાન છે. કારણ કે અખંડ શસ્ત્ર પરિણત સચિત્ત ધાન્યના પરિભોગનું આચારાંગ સુ.૨, અ. ૧, ઉ.૧ માં વિધાન છે. નિશીથ ભાષ્યમાં સચિત્ત કે અચિત્ત અખંડ ધાન્ય ખાવાથી થતા નુકસાનનું વિસ્તૃત વિવરણ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy