SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ५८८ चरणानुयोग भृष्ट पृथुक आदि ग्रहण विधि-निषेध सूत्र १९९०-९२ મ્બિય-વિહુયા-મહાન–વિડિ–fણો સેલા ડુંડા આદિ ગ્રહણનો વિધિ-નિષેધ :११९०, से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ૧૧૯૦. ગૃહસ્થને ઘરમાં ભિક્ષા નિમિત્તે ગયેલ સાધુ અથવા पिंडवायपडियाए अणुपविढे समाणे से ज्ज पुण સાધ્વી એવું જાણે કે – નાનીपियं वा-जाव-चाउलपलंबं वा सई भज्जियं ઘઉં આદિના ટુકડા યાવતુ ચોખા આદિના ટુકડા अफास्य-जाव-णो पडिग्गाहेज्जा । એકવાર ભૂજેલા હોય તો તેને અપ્રાસુક જાણીને થાવત્ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं ગ્રહસ્થનાં ઘરમાં આહાર નિમિત્તે ગયેલ સાધુ અથવા पिंडवायपडियाए अणपविट्टे समाणे से ज्जं पण સાધ્વી એવું જાણે કે – ની જ્ઞાपिहुयं वा-जाव-चाउलपलंब वा असई भज्जियं, ઘઉં આદિના ટુકડા યાવત્ ચોખા આદિના ટુકડા दुक्खुत्तो वा भज्जियं, तिक्खुत्तो वा भज्जियं, અનેક વાર અર્થાત બે અથવા ત્રણ વાર ભૂજેલા છે फासुयं-जाव-पडिग्गाहेज्जा । તો તેને પ્રાસુક જાણીને યાવતું ગ્રહણ કરે. - . .૨, ૩, ૨, ૩, ૬, ૭. રૂરદ્દ अपरिणय-परिणय-तालपलंबस्स गहण-विहि-णिसेहो- અપરિણત- પરિણત તાડફળનાં ગ્રહણનો વિધિ નિષેધ :११९१. नो कप्पइ णिग्गंथाण वा, णिग्गंथीण वा आमे ૧૧૯૧ નિર્ચ ન્થ અને નિર્ઝબ્ધિઓએ અખંડ (અશસ્ત્ર तालपलंबे अभिन्ने पडिग्गाहित्तए । પરિણત) કાચું તાડફળ ગ્રહણ કરવું કલ્પતું નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा आमे પરંતુ નિર્ચન્થ અને નિર્ગન્ધિઓએ ખંડિત (શસ્ત્ર ताल-पलम्बे भिन्ने पडिागाहित्तए । પરિણત) કાચું તાડ ફળ ગ્રહણ કરવું કહ્યું છે. कप्पइ निग्गंथाणं पक्के ताल-पलम्बे भिन्ने वा, નિર્ચન્થ ખંડ ખંડ કરેલા કે અખંડ પફવ (અચિત્ત) अभिन्ने वा पडिग्गाहित्तए । તાડફળ ગ્રહણ કરવા કહ્યું છે. नो कप्पइ निग्गंथीणं पक्के ताल-पलम्बे अभिन्ने પરંતુ નિર્થીિઓએ અભિન્ન (અખંડ) પફવા पडिग्गाहित्तए । (અચિત્ત) તાડ ફળ ગ્રહણ કરવું કલ્પતું નથી. कप्पइ निग्गंथीणं पक्के ताल-पलम्बे भिन्ने નિર્ઝબ્ધિઓએ ભિન્ન (ટુકડા કરેલા) કુવ पडिग्गाहित्तए । (અચિત્ત) તાડ ફળ ગ્રહણ કરવા કહ્યું છે, से वि य विहिभिन्ने, नो चेव णं अविहिभिन्ने । તેમાં પણ વિધિપૂર્વક ભિન્ન અર્થાત્ અત્યંત નાના - g, ૩.૦, રૂ. ૬-૧ નાના ટુકડા કરેલા હોય તો ગ્રહણ કરવા કહ્યું છે, અવિધિએ કરેલા ટુકડા ગ્રહણ કરવા કલ્પતા નથી. अपरिणय-परिणय-अंब-गहणस्स विहि-णिसेहो અપરિગત-પરિણત આમ (કેરી) ગ્રહણ કરવાનો વિધિ-નિષેધ : ૨૨૨૨ સે મિતq વા, અવqળો ૧ મિના ૧૧૯૨. સાધુ અથવા સાધ્વી (વિહાર કરતાં આવે અને अंबवणं उवागच्छित्तए, जे तत्थ ईसरे, जे तत्थ આમ્રવન (આંબાવાડી)ની પાસે જ રહેવા ચાહે તો समहिट्ठाए, ते ओग्गहं अणुण्णवेज्जा ।। તે સ્થાનના સ્વામી કે અધિષ્ઠાતાની આજ્ઞા પ્રાપ્ત કરે. "काम खलु आउसो ! अहालंद अहापरिण्णायं હે આયુષ્મનું ! અમે અહીં રહેવાની આજ્ઞા वसामो जाव आउसो जाव आउसंतस्स ओग्गहो ઈચ્છીએ છીએ. આપ જેટલા સમય સુધી જેટલા जाव साहम्मिया एत्ता वा-ताव ओग्गह ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ક્ષેત્રમાં ओगिणिहस्सामो,, तेण परं विहरिस्सामो ।" રહીશું. અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ આ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યારપછી અમે વિહાર કરી જઈશું. તા અર્જવ શબ્દનો અર્થ ભાગમાં-ફળ, મૂળ, કંદ વગેરે બધા પ્રકારની વનસ્પતિ એવો કહેવામાં આવ્યો છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ બૃહત્કલ્પભાષ્ય ગાથા - ૮૪૭ થી ૮૫૭. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy