SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ११९२ प. से किं पुण तत्थ ओग्गहंसि एवोग् गहियंसि ? अपरिणत परिणत आम ग्रहण विधि निषेध ૩. अह भिक्खू इच्छेज्जा अंब भोत्तए से ज्जं पुण अंब जाणेज्जा सअंडं जाव - मक्कडासंताणगं, तहप्पगारं अंब અાસુર્ય-નાવ-ો પકિાફેન | से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण अंब जाणेज्जा अप्पंड - जाव- मक्कडासंताणगं, अतिरिच्छच्छिन्नं अवोच्छिन्नं अफासुयं - जाव णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण अंब जाणेज्जा अप्पंड - जाव- मक्कडासं ताणगं, तिरिच्छच्छिन्नं वोच्छिन्नं फासूयं - जाव - पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा ૬. સંમિત્તનું વા, ૨. સંવપેસિય વા, રૂ. સંવપોયમાં વા, ૪, અવસાનું વા, ૬. અવડારું વા માત્તપ્ વા, પાયર્ વા | से ज्जं पुण जाणेज्जा- अंबभित्तगं वा- जावअंबडगलं वा सअंडं - जाव-मक्कडासं ताणगं ઞાસુર્ય-લાવ-પો પડિશન્નેના | से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जाઅમિત્તનું વા-ગાવ-અવડાઈ વા મખંડ-નાવमक्कडासंताणगं अतिरिच्छच्छिन्नं अवोच्छिन्नं અાસુર્ય-ગાવ-નો પડિશાહેષ્ના | से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जाસંમિત્ત વા-નાવ-અવડાઇ વા, અપ્પડ-પાવमक्कडासंताणगं, तिरिच्छच्छिन्नं वोच्छिन्नं फासूयं -પાવ-પડિહા Jain Education International -મ. સુ.૪, ૬. ૭, ૩.૨, સુ. ૬૨૨-૨૮ પ્ર. चारित्राचार તે સાધુ અથવા સાધ્વી (આમ્રફળ-કેરી) ખાવાની ઈચ્છા થાય તો) આમ્રફળની એષણા કેવી રીતે કરે ? ५८९ ઉ. અગર આમ્રફળ ખાવાની ઈચ્છા થઈ હોય તો એવું જાણે કે - આમ્રફળ,ઈડા ચાવત્ કરોળિયાની જાળ અર્થાત્ નાના મોટા જીવજંતુથી યુક્ત હોય તો એવા આમ્રફળને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી આમ્ર ફળ માટે એવું જાણે કે તે ફળ, ઈંડા યાવત્ કરોળિયાની જાળથી રહિત હોય પરંતુ તિરછા ટુકડા કરેલ ન હોય જીવ રહિત થયા ન હોય, તો પણ એવા આમ્રફળને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી આમ્ર ફળ માટે એવું જાણે કે જે આમ્રફળ, ઈંડા યાવત્ કરોળિયાની જાળથી રહિત, જેના તિછા ટુકડા કે અનેક નાના ટુકડા જીવ રહિત થઈ ચૂક્યા હોય. તેવા આમ્રફળને પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી – ૧- આમ્રફળનો અડધો ભાગ, ૨- ચીર, ૩- છૂંદુ, ૪- આમ્રફળની છાલ, પ-આમ્રફળનાં ટુકડા વગેરેને ખાવાની ઈચ્છા થાય અથવા તેનો રસ પીવાની ઈચ્છા થાય. For Private & Personal Use Only તો એવું જાણે કે- આમ્રફળનો અડધો ભાગ યાવત્ ટુકડા ઈંડા ચાવત્ કરોળિયાની જાળથી યુક્ત છે, તો એને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી એવું જાણે કેઆમ્રફળનો અડધો ભાગ યાવત્ આમ્રફળનાં ટુકડા, ઈંડા યાવત્ કરોળિયાની જાળથી રહિત છે, પરંતુ તિરછા ટુકડા થયા નથી તથા જીવ રહિત થયા નથી, તો તેને અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી એવું જાણે કેઆમ્રફળનો અડધો ભાગ યાવત્ આમ્રફળના ટુકડા, ઈંડા યાવત્ કરોળિયાની જાળોથી રહિત છે. તિરછા ટુકડા થયા છે, અને જીવ રહિત થયા છે. તો એને પ્રાસુક જાણી યાવત્ ગ્રહણ કરે. www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy