SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ५९० चरणानुयोग सचित्त आम्रफल उपभोग प्रायश्चित्त सूत्र सूत्र १९९३-९४ सचित्तं अंबं भुंजमाणस्स पायच्छित्त-सुत्ताई - સચિત્ત આમ્રફળ ઉપભોગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર :૨૨૨૩. તે ઉમરવું સર્વત્ત સંવં ભંગ, મુંબત વા સનિ ! ૧૧૯૩.જે ભિક્ષુ સચિત્ત આમ્રફળ ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सचित्तं अंबं विडसइ, विडसंत वा જે ભિક્ષુ સચિત્ત આમ્રફળ ચૂસે છે, ચુસાવે છે) साइज्जइ । ચૂસનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सचित्तं-पइडियं अब भुंजइ, भुंजतं वा જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત આમ્રફળ ખાય છે, If | (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सचित्तं-पइट्ठियं अंबं विडसइ, विडसंतं જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત આમ્રફળને ચૂસે છે, वा साइज्जइ । (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. जे भिक्ख सचित्तं, જે ભિક્ષુ સચિત્ત૨. ગંવં વા, ૨. સંવં િવા, ૧. આમ્રફળ, ૨. આમ્રફળના ટુકડા, . સંવં–fમત્ત વ, ૪. સીટી વા, ૩. આમ્રફળના અડધા ભાગ, ૪. આમ્રફળની . અંવ-ટુરું વા, ૬. સંવ -ચોય વા મુંગરૂ, છાલ, ૫. આમ્રફળની ડાગળી, ૬. આ ફળના भुंजत वा साइज्जइ । નાના ટુકડા ખાય છે, ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. जे भिक्ख सचित्तं अंबं वा-जाव-अंबचोयगं वा જે ભિક્ષુ સચિત્ત આમ્રફળ યાવત્ આમ્રફળના નાના विडसइ विडसंतं वा साइज्जइ । ટુકડા ચૂસે છે, ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે जे भिक्ख सचित्त-पइट्ठियं अंबं वा-जावअंबचोयगं वा भुंजइ, भुजंतं वा साइज्जइ । जे भिक्खू सचित्त-पइट्ठियं अंबं वा-जावअंबंचोयगं वा विडसइ, विडसंत वा साइज्जइ । જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત આમ્રફળ પાવતુ આમ્રફળના ટુકડા ખાય છે, (ખવડાવે છે) ખાનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સચિત્ત પ્રતિષ્ઠિત આમ્રફળ થાવ આપ્રફળના નાના નાના ટુકડાને ચૂસે છે, (ચુસાવે છે) ચૂસનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - . ૩, .૧-૨૨ अपरिणय-परिणय-उच्छु-गहणस्स विहि-णिसेहो११९४. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा उच्छुवणं उवागच्छित्तए, जे तत्थ ईसरे, जे तत्थ समहिलाए, ते ओग्गह अणुण्णवेज्जा “काम खलु आउसो ! अहालंदं अहापरिण्णायं वसामो-जाव-आउसो-जाव-आउसंतस्स ओग्गहो–जाव-साहम्मिया एत्ता व ताव ओग्गह ओगिहिस्सामो, तेण परं विहरिस्सामो ।" અપરિણત- પરિણત શેરડી ગ્રહણનો વિધિ- નિષેધ : ૧૧૯૪.સાધુ અથવા સાધ્વી (વિહાર કરતાં આવે તેને) ઈયુવન (શેરડીની વાડી) માં રહેવા ઈચ્છે તો તે સ્થાનનો સ્વામી કે અધિષ્ઠાતાની આજ્ઞા પ્રાપ્ત કરે. "હે આયુષ્મનું ! અમે અહીં રહેવાની આજ્ઞા ઈચ્છીએ છીએ. આપ જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ફોત્રમાં રહીશું. અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ આ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યારપછી અમે વિહાર કરી જઈશું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy