SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९९४ अपरिणत - परिणत इक्षु ग्रहण विधि - निषेध चारित्राचार ५९१ प. से कि पूण तत्थ ओग्गहंसि एवोग्गहियंसि ? પ્ર. તે સાધુ અથવા સાધ્વી (શેરડી ખાવાની ઈચ્છા થાય તો) શેરડીની એષણા કેવી રીતે કરે ? उ. अह भिक्खू इच्छेज्जा उच्छु भोत्तए वा, ઉ. કદાચ શેરડી ખાવાની ઈચ્છા થઈ જ ગઈ હોય તો से ज्ज उच्छे जाणेज्जा - એવું જાણે કે - જે શેરડી ઈડા યાવતુ કરોળિયાની સ૩iટું–ગાવ– ડાસંતી, જાળથી યુક્ત છે. तहप्पगारं उच्छु अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । તે શેરડીને અપ્રાસુક જાણીને યાવતુ પ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण उच्छु સાધુ અથવા સાધ્વી શેરડી માટે એવું જાણે કે - जाणेज्जा - अप्पंड-जाव-मक्कडासंताणगं, अतिरिच्छच्छिन्नं, શેરડી ઈડા યાવત્ કરોળિયાની જાળથી રહિત છે અવછિન્ન પરંતુ તિરછા ટુકડા કરેલ નથી, જીવ રહિત થયા નથી. अफास्यं-जाव-णो पडिग्गाहेज्जा । તો પણ એવી શેરડીને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण उच्छु સાધુ અથવા સાધ્વી શેરડી માટે એવું જાણે કે -- નાણે નીअप्पंड-जाव-मक्कडासंताणगं, तिरिच्छच्छिन्नं જે શેરડી ઈડા યાવત કરોળિયાની જાળથી રહિત છે. વોચ્છિન્ન જેના તિરછા ટુકડા છે. જે જીવ રહિત થઈ ચૂક્યા છે, फासुयं-जाव-पडिग्गाहेज्जा ।। તેવી શેરડી પ્રાસુક જાણી યાવતું ગ્રહણ કરે. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा-- સાધુ અથવા સાધ્વીને - १. अंतरुच्छुयं वा, २. उच्छुगंडियं वा, ૧. શેરડીની અંદરનો ભાગ, ૨. શેરડીની ગાંઠ, ३. उच्छुचोयगं वा, ४. उच्छुसायगं वा, ૩. શેરડીનાં બારીક ટુકડા, ૪. શેરડીની છાલ, ५. उच्छुडगलं वा भोत्तए वा, पायए वा । ૫. શેરડીના ડગળાં વગેરે ખાવાની ઈચ્છા થાય તથા રસ પીવાની ઈચ્છા થાય. से ज्जं पुण जाणेज्जा-अंतरुच्छयं वा-जाव ત્યારે એવું જાણે કે – શેરડીની અંદરનો ભાગ યાવતુ उच्छुडगलं वा सअंडं-जाव-मक्कडासंताणगं, શેરડીનાં ટુકડા ઈડા યાવતુ કરોળિયાની જાળથી યુક્ત अफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जा-- अंतरुच्छुयं वा-जाव-उच्छुडगलं वा अप्पंडजाव-मक्कडासंताणगं, अतिरिच्छच्छिन्नं અવોઈ-નંअफासुयं-जाव-णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण जाणेज्जाअंतरुच्छ्यं वा-जाव-उच्छडगलं वा अप्पंडं-जाव मक्कडासंताणगं तिरिच्छच्छिन्नं वोच्छिन्नं તો એને અમાસુક જાણીને યાવતુ પ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી શેરી માટે એવું જાણે કે - શેરડીનો અડધો ભાગ યાવતુ શેરડીનાં ટુકડા ઈડા યાવતુ કરોળિયાની જાળથી રહિત છે, પરંતુ તિરછા ટુકડા થયા નથી તથા જીવ રહિત થયા નથી. તો અપ્રાસુક જાણીને યાવતું ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી શેરડી માટે એવું જાણે કે – શેરડીનો અડધો ભાગ યાવતુ શેરડીનાં ટુકડા ઈડા યાવતુ કરોળિયાની જાળથી રહિત છે, તિરછા ટુકડા છે, જે જીવ રહિત થઈ ગયા છે. તો પ્રાસુક જાણીને પાવતુ પ્રહણ કરે. फासुर्य-जाव-पडिग्गाहेज्जा । –આ. . ૨, ૫, ૭, ૩. ૨, ૪. ૬ર૬-૬૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy