SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२६८-७० कालातिक्रांत आहार रक्षण-भोजन निषेध तथा प्रायश्चित्त चारित्राचार ६२५ आतंके उवसम्गे, तितिक्खणे बंभचेरगत्तीए । ૧. આતંક - તાવ આદિ આકસ્મિક રોગ થવાથી पाणिंदया-तवहेडं, सरीरवच्छेयणट्ठाए । ૨. ઉપસર્ગ-દેવ, મનુષ્ય, તિર્યચકૃત ઉપદ્રવ થવાથી - તા. . ૬ . ૧ee (૨) ૩. તિતિક્ષા - બ્રહ્મચર્યની સુરક્ષા માટે ૪. પ્રાણીઓની દયા કરવા માટે ૫. તપની વૃદ્ધિ માટે ૬. શરીર વ્યુત્સર્ગ (સંથારો) કરવા માટે. વાર મહા વધુળ મુંગા-જલે પારં - કાલાતિક્રાન્ત આહાર રાખવા અને ખાવાનો નિષેધ તથા પ્રાયશ્ચિત્ત સુત્ર: ૨૨૬૮. ની પૂરું નિjથાળ વ, નિjથા વા અvi ૧૨૬૮, સાધુ અથવા સાધ્વીઓને પ્રથમ પ્રહરમાં પ્રહણ કરેલ वा-जाव-साइमं वा पढमाए पोरिसीए पडिग्गाहेत्ता અશન યાવતુ સ્વાદિમને અંતિમ પ્રહર સુધી પોતાની पच्छिमं पोरिसिं उवाइणावेत्तए । પાસે રાખવું કલ્પતું નથી. से य आहच्च उवाइणावए सिया तं नो अप्पणा કદાચ તે આહાર રહી જાય તો તેને સ્વયં ન ખાય भुंजेज्जा, नो अन्नेसिं अणुपदेज्जा । અને અન્યને ન આપે. एगन्ते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता પરંતુ એકાંત અને સર્વથા અચિત્ત ડિલ ભૂમિનું परिट्ठवेयव्वे सिया । પ્રતિલેખન તેમ જ પ્રમાર્જન કરી તે આહારને પરઠવી દેવો જોઈએ. तं अप्पणा भुंजमाणे, अन्नेसि वा दलमाणे, તે આહારને સ્વયં ખાય અથવા અન્યને આપે તો તે आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं ।। ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તનો -. . ૪, સુ. ૨૬ પાત્ર બને છે. કર૬૬. ઉર્દૂ પઢમાર પરિસી સી વીં--તાવ- ૧૨૯. જે ભિક્ષુ પ્રથમ પ્રહરમાં અશન યાવતું સ્વાદિમ साइमं वा पडिग्गाहेत्ता पच्छिमं पोरिसिं उवाइणावेइ, ગ્રહણ કરીને અંતિમ પ્રહર સુધી રાખે છે, (૨ખાવે उवाइणावेंतं वा साइज्जइ ।। છે,) રાખનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩ષા | આવે છે. -ર. ૩. ૨૨, મુ. રૂ मग्गातिकांत आहार रक्खण भुंजण णिसेहो માર્ગીતિક્રાન્ત આહાર રાખવા અને ખાવાનો નિષેધ અને પત્તિ ૩ - પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૧૨૭૦, ને ના થાળ વ, ઉનાથીખ વા અi ૧૨૭૦. સાધુ અને સાધ્વીઓને અશન યાવતું સ્વાદિમ वा-जाव-साइमं वा, परं अद्धजोयणमेराए આહાર અર્ધયોજનની મર્યાદાથી આગળ પોતાની उवाइणावेत्तए । પાસે રાખવો કલ્પતો નથી. से य आहच्च उवाइणाविए सिया, तं नो अप्पणा કદાચ તે આહાર રહી જાય તો તે આહારને પોતે ન भुजेज्जा, नो अन्नेसिं अणुपदेज्जा । ખાય અને અન્યને ન આપે. एगन्ते बहुफासुए थंडिले पडिलेहिता पमज्जित्ता પરંતુ એકાંત અને સર્વથા અચિત્ત ચંડિલ ભૂમિનું परिढुवेयव्वे सिया । પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરી તે આહારને પરાઠવી દેવો જોઈએ. ઉત્ત. અ. ૨૩, ગા. ૩૩-૩૪ કાલાતિક્રાંતિ અને માર્ગીતિક્રાંત આહાર માટે ખાવાનો નિષેધ અને પરઠવાનું વિધાનનું તાત્પર્ય એ છે કે ઉપર બતાવેલા બંને પ્રકારના આહારના વિષયમાં ચોથા પ્રહરના પછી તથા અર્ધ યોજના ગયા પછી સંગ્રહવૃત્તિ અને જીવ સંશતતા આદિની સંભાવના રહે છે. - બૃહત્કલ્પ ભાષ્ય સૂ. ૧૭ની ટીકા પૃ. ૧૪૦૦. ચાતુર્માસમાં જો માર્ગની વચ્ચે નદી વહેતી હોય તો અર્ધ યોજન પણ જવું કલ્પતું નથી. સ્પષ્ટીકરણ માટે જુઓ - વર્ષાવાસ સમાચારી. - દસા. દ. ૮ સૂ. ૧૦-૧૧ For Private & Personal Use Only ૩. Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy