SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ६२४ चरणानुयोग आहार करण कारण ૨. अट्ठ कुक्कुड अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे अप्पाहारे । ३. दुवालस कुक्कुडि अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे अवड्ढमोयरिया । एस णं गोयमा ! पमाणाइक्कंते पाणभोयणे । ४. सोलस कुक्कुडि अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे दुभागपत्ते अड्ढोमोयरिया । ५. चउव्वीसं कुक्कुडिं अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारे माणे तिभाग पत्ते, अंसिया ओमोयरिया । ૭. ६. एगतीसं कुक्कुडी अंडगप्पमाणमेत्ते कवले आहार आहारेमाणे किंचूणोमोयरिया | बत्तीसं कुक्कुड अंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे पमाणपत्ते, एत्तो एकेण वि कवलेण ऊणगं आहारं आहारेमाणे समणे निग्गंथे तो पकाम भोईत्ति वत्तव्वं सिया । Jain Education International સ ાં પોયમા ! દ્વજ્ઞાતમ્સ, ાઈતરસ, માવજંતH,પમાળાइक्कंतस्स पाण- भोयणस्स अट्ठे पण्णत्ते -વિ. સ. ૭, ૩. , મુ. ૬ वेयण वेयावच्च, इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए, छठ्ठे पुण धम्मचिंताए । सूत्र १२६६-६७ હે ગૌતમ ! એ પ્રમાણાતિક્રાન્ત પાનભોજન કહેવાય. ૨. કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર આઠ કવલનો આહાર કરનાર સાધુ અલ્પાહારી કહેવાય. ૩. કૂકડીનાં ઇંડા પ્રમાણ માત્ર બાર કવલનો આહાર કરનાર સાધુને કંઈક ન્યૂન અર્ધ ઊણોરિક કહેવાય. દાળ, ૩, ૬, સુ. ૬૦૦ () ૪. કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર સોળ કોળિયાનો આહાર કરનાર સાધુ વિભાગ પ્રાપ્ત અર્ધાહારી કહેવાય. ૫. કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર ચોવીસ કવલનો આહાર કરનાર સાધુ ત્રિભાગ પ્રાપ્ત એક ભાગ ઊણોદરિક કહેવાય. आहारकरण कारणा આહાર લેવાનાં કારણ : ૬૬. દિતાને િસમળે નિશંથે આજરમારેમાળે ૧૨૬૬. છ કારણોથી શ્રમણ નિર્પ્રન્થ આહાર ગ્રહણ કરતાં શાતિમતિ, તં નહા ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે -- ૬. કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર એકત્રીસ કવલનો આહાર કરનાર સાધુ કંઈક ઊણોરિક કહેવાય. ૭, કૂકડીના ઇંડા પ્રમાણ માત્ર બત્રીસ કવલનો આહાર કરનાર સાધુ પ્રમાણ પ્રાપ્ત (પ્રમાણસર) ભોજન કરનાર કહેવાય. તેનાથી એક પણ કવલ ઓછો આહાર કરનાર સાધુ પ્રકામરસભોજી (અત્યંત મધુરાદિ રસનો ભોક્તા) ન કહી શકાય. હે ગૌતમ ! એ પ્રમાણે ક્ષેત્રાતિક્રાન્ત, કાલાતિક્રાન્ત, માર્ગતિક્રાન્ત અને પ્રમાણાતિક્રાન્ત પાનભોજનનો અર્થ કહ્યો છે. ૧. વેદના-ભૂખની પીડા દૂર કરવા માટે ૨. ગુરુજનોની વૈયાવચ્ચ કરવા માટે ૩. ઈર્યાસમિતિનું પાલન કરવા માટે ૪. સંયમની રક્ષા માટે પ. પ્રાણ ધારણ કરવા માટે ૬. ધર્મનું ચિંતન કરવા માટે आहार अकरण कारणा આહાર ત્યાગનાં કારણ : ૧૨૬૭, છર્દિ ટાળે સમળે નિપંથે આ વોચ્છિત માળે ૧૨૬૭. છ કારણોથી શ્રમણ નિર્ગન્ધ આહારનો પરિત્યાગ કરતાં ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, જેમ કે - જાતિમતિ, તં નહીં ૧. (ક) વ્યવ. સૂત્ર . ૮, સૂ. ૧૭ માં અટ્ટ કુક્કડી વત્તવ્યં સિયા સુધીનો પાઠ છે. -વ્યવ. ભાષ્ય. ગા. ૨૯૯ થી ૩૦૧ની ટીકા (ખ) વિ. સ. ૨૫, ઉં. ૭, સુ. ૨૦૬ (ગ) ઉવ. સુ. ૩૦ ૨. ઉત્ત. અ. ૨૬, ગા. ૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy