SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ६२६ चरणानुयोग ૧૨૭૬. आहार प्रशंसा - निंदा निषेध तं अप्पणा भुंजमाणे अन्नेसिं वा दलमाणे, आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं । – ૫. ૩. ૪, ૬. ૨૭ जे भिक्खू परं अजोयण मेराओ असणं वा जावसाइमं वा उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । નિ. ૩. ૧૨, સુ. ૨ आहारस्स वण्णं अवण्णं ण णिदिसे१२७२. निट्ठाणं रसनिज्जूढं, भद्दगं पावगंति वा । पुट्ठो वा वि अपुट्ठो वा, लाभालाभं न निद्दिसे ।। - સ. શ્રૃ. ૮, ૩, ૨૨ से भिक्खू वा भिक्खुणी वा १. पाईणं संखडि णच्चा पडीणं गच्छे अणाढायमाणे, સંખડી २. पडीणं संखडि णच्चा पाईणं गच्छे अणाढायमाणे, ગમન - ૧૧ परमद्धजोयणमेराए संखडीए य गमण णिसेहो અર્ધ યોજન ઉપરાંત સંખડી (જમણવાર)માં જવાનો નિષેધ : ૧૨૭૩. સે મિલ્લૂ વા પિવવુળી વા પર અદ્ધનોયમેરાÇ૧૨૭૩. સાધુ અથવા સાધ્વીએ અમુક ઠેકાણે સંખડી છે એવું संखडि संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । જાણી બે ગાઉની હદમાં પણ સંખડીમાંથી ભોજન લેવા માટે ન જવું જોઈએ. સાધુ અથવા સાધ્વી - ૧. પૂર્વ દિશામાં સંખડી છે, સંખડી કયાંય પણ હોય, જેમ કે એવું જાણી તેની ઉપેક્ષા કરતાં પશ્ચિમ દિશામાં ભિક્ષા માટે ચાલ્યા જવું જોઈએ. ३. दाहिणं संखडि णच्चा उदीणं गच्छे अणाढायमाणे, ४. उदीणं संखडि णच्चा दाहिणं गच्छे अणाढायमाणे । Jain Education International - जत्थेव सा संखडी सिया, तं जहागामंसि वा जाव - रायहाणिसि वा संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । केवली बूया - आयाणमेयं । –આ. સુ. ર, ૩૬. ૧, ૩. ૨, મુ. ૨૩૮ () संखडीगमणे उप्पण्णदोसाइं૨૨૭૪, સંલડિ સંઘડિડિયાદ્ અભિસંધારેમાળે આદાયિં વા, ૩૬સિયં વા, મીમનાય વા, જીવાડવા, पामिच्चं वा, अच्छेज्जं वा, अणिसिद्धं वा, अभिहडं वा आटु दिज्जमाणं भुंजेज्जा, सूत्र १२७१-७४ જો તે આહારને સ્વયં ખાય અથવા અન્યને આપે તો તે ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) નો પાત્ર બને છે. ૧૨૭૧. જે ભિક્ષુ અર્ધ યોજન ઉપરાંત અશન યાવત્ સ્વાદિમ રાખે છે, (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયચિત) આવે છે. આહારની પ્રશંસા અને નિંદાનો નિષેધ : ૧૨૭૨. કોઈના પૂછવાથી કે અણપૂછે કદી પણ સર્વ ગુણોથી યુક્ત આહારને રસાળ છે કે રસહીન આહારને રસહીન છે, ખરાબ છે એ પ્રમાણે અથવા આહારનો લાભ થયો છે કે અલાભ થયો છે એવા પ્રકારનું કશું પણ ન બોલે. ૨. પશ્ચિમ દિશામાં સંખડી છે, એવું જાણી તેની ઉપેક્ષા કરતાં પૂર્વ દિશામાં ભિક્ષા માટે ચાલ્યા જવું જોઈએ. ૩. દક્ષિણ દિશામાં સંખડી છે, એવું જાણી તેની ઉપેક્ષા કરતા ઉત્તર દિશામાં ભિક્ષા માટે ચાલ્યા જવું જોઈએ. ૪. ઉત્તર દિશામાં સંખડી છે, એવું જાણી તેની ઉપેક્ષા કરતાં દક્ષિણ દિશામાં ભિક્ષા માટે ચાલ્યા જવું જોઈએ. સંખડી કયાંય પણ હોય, જેમકે – ગામમાં યાવત્ રાજધાનીમાં જ્યાં સંખડી હોય તો ત્યાં જવાનો વિચાર પણ કરવો ન જોઈએ. કેવળી ભગવાને ફરમાવ્યું છે કે - સંખડીમાં જવું એ કર્મબંધનનું કારણ છે. સંખડીમાં જવાથી થનાર દોષ : ૧૨૭૪, સંખડી (જમણવાર) માં સારું ભોજન લાવવાના સંકલ્પથી જનાર સાધુ આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, ક્રીત, પ્રામિત્ય, નિર્બળ પાસેથી ઝૂંટવેલું, બીજાના સ્વામિત્વનો પદાર્થ, તેની આજ્ઞા વિના આપેલો અથવા સામેથી લાવેલો આહાર ખાશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy