SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ६३६ काय-परिकर्म-निषेध चारित्राचार [३४१ गिहत्थकय-पाय परिकम्म णिसेहो ગૃહથકૃત પાદપરિકમ નિષેષ :६३६ से से परो अंकसि या पलियंकसि धा तुय- ૬૩૬. જે કોઈ ગૃહસ્થ સાધુને પોતાના ઓળામાં કે १३१ हावेत्ता पादाइं आमज्जेज्ज वा पमज्जेज्ज वा, પલંગ પર સુવરાવી અથવા પડખા ફેáાવી (ધર્મશ્રદ્ધા વશ) તેના રાણેને વસ્ત્રાદિથી લુ છે તે णो त सातिए णो तं णियमे । તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. से से परो अकसि वा पलियांकसि वा तुय જે કોઈ ગૃહસ્થ સાધુને પિતાના ખોળામાં કે हावेत्ता पादाइं संवाधेज्जा या पलिमद्देज्जा પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાથી તેના वा, णो तं सातिए णो तं णियमे । ચરણનું મર્દન કરે, કામદન કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા से से परो अंकसि वा पलियकसि वा तुयहावेसा पादाई फुमेज्ज वा रएज्ज वा, णो त सातिए णो तं णियमे । से से परो अंकसि वा पलियंकसि वा तुयहावेस्ता पादाई तेल्लेण वा-जाव घसाए वा मक्खेज वा भिलिंगेज्ज बा, णो तं सातिए णो त णियमे । से से परेरा अंकसि वा पलियंकसि वा तुयहावेत्ता लोद्धण वा, कक्केण वा चुण्णेण वा घण्णण या उल्लोलेज्ज घा उघडेज्ज वा, णो तं सातिए णो तं णियमे । से से परेरा अकसि वा पलियांकेसि वा तुयहावेत्ता पादाइं सीओदगवियडेण दा उसिणोदगवियडेण चा उच्छोलेज्ज चा पधोएज्ज था, णो तं सातिए णो तं णियमे । છે કેાઈ ગૃહસ્થ રાધુને પિતાના ખોળામાં કે પલંગ પર સુવરાવી અથવા પડખા ફેરવાથી તેના ચરણેને ટૂંક મારે અથવા રંગે, તો તે તેને મનથી પણ ચાહે નહિ, વરાન અને કાયાથી પણ પ્રેરણ કરે નહિ. - જે કઈ ગૃહસ્થ સાધુને પિતાના ખેાળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાવી તેના ચરણે પર તેલ ચાવત માખણ મળે, વારંવાર મસળે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જે કોઈ ગૃહસ્થ સાધુને પિતાના ખોળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાવી તેના ચરણે પર લાદ્ધ યાવત્ વર્ણનું લેપન કરે, વારંવાર લેપન કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ. વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જે કોઈ ગૃહસ્થ સાધુને પિતાના ખોળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાથી તેના ચારણાને અચિત્ત ઠંડા પાણુથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધે, વારંવાર છે, તે તે તેને મન થી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. છે કે ગૃહસ્થ સાધુને પિતાના મેળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાથી તેના ચારછેને કેઈ પ્રકારના દ્રથી લેપન કરે, વારંવાર લેપન કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણું કરે નહિ. જો કે ગૃહસ્થ સાધુને પિતાના ખોળામાં કે પલંગ પર સુવરાવી કે પડખા ફેરવાથી તેના ચાર ને કઈ પ્રકારના ધૂપથી ધપિત કરે, વારંવાર પૂપિત કરે, તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. છે કે ગૃહસ્થ સાધુને પિતાના ખેાળામાં કે પલંગ પર સુવરાવી પડખા ફેરવાથી તેના હાર, અધ હાર, વક્ષસ્થળ પર પહેરવા ચોગ્ય આભૂષણ, ગળાનું આભૂષણ, મુગટ, લાંબી માળા, સુવર્ણ સૂત્ર બાંધે કે પહેરાવે, તે તે તેને મનથી પણ ચાલે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ, से से परेरा अकसि पा पलियकसि वा तुयहावेत्ता पादाई अपणतरेण विलेवणजाएण आलिंपेज वा बिलिंपेज्ज वा, णो सं साइए णोतं णियमे । से से परेरा अकसि वा पलियंकसि चा तुयहावेत्ता पादाइं अण्णतरेण धृवणजापणं धूवेज्ज वा, णोतं सातिए णो तं णियमे । से से परो अंकसि वा पलिकसि वा तुयट्टावेत्ता हारं वा अडूढहारं वा उरत्थं घा गेवेयं या मउड वा पालंब घा सुवण्णसुत्तं वा आविधेज वा पिर्णिधेज्ज घा, णोतं सातिए णो तं णियमे । –૩૩. સુ. ૩, , ૬ ૨, . ૭૨-૭૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy