SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૪૦ ] चरणानुयोग से से परो कार्य अण्णतरेण धूषणयापण वेज्ज वा पधूवेज्ज वा णो तं सातिए णों तं नियमे । कायपरिकर्म-निधये से से परो कार्य मेज्ज वा रज्ज था, जो तं सातिए णो तं नियमे । -આા. સુ. ૨, અ, ૬૨, ૬. ૭૦૨ • ૧ ૦ ૧ गिहत्थकय पायपरिकम्मस्स अणुमोचणा णिसेही६३४ से से परो पादाई आमज्जेउन या पमज्जेज्ज चा, जो तं सातिए णो से जियमे । से से परो पावाई संपावेन वा पलिमद्देज्ज वा णो तं सातिए णो तं नियमे । से से परो पादाई फुमेज्ज वा रज्ज पा णो तं सातिए णो ने नियमे । से से परो पादाई तेल्लेण वा जाब-वसाए वा मक्वेज वा भिलिंगेज्ज वा णो तं सातिए, णो तं नियमे । से से परो पादाई लोद्वेण वा जाव-वण्णेण चा उवट्टेज्जघा णो तं सातिए णो तं पियमे । से से परी पादाई सीओदगधियडेण वा उसिणोदगवियडेण वा पवोपज्ज वा णो वं सातिए णो तं नियमे । से से परो पादाई अण्णतरेण बिलेबणजातेण आलिपेज वा विलिंपेन या, जो सं सातिए णो से नियमे । से से परो पादाई अण्णतरेण धूषणजापण धूवेज्ज बा पधूवेज्ज वा णो तं सातिए णो तं नियमे । —. પ્રુ. ૨, અ. ૨૨, સુ. ૨૬૨૮ निहत्थकयपायादपरिकम्माणुमोयणा आरामा जिसेहो ६३५ से से परा आरामंसि वा उज्जाणंसि वा णीहरिता था विसोहिता या पायाई आमज्जेज्ज था, पमज्जेज्ज वा णो से सातिए णो तं नियमे । पयं यया अण्णमण्णकिरिया चि । Jain Education International –આ. મુ. ૨, ૬, ૪૨, સુ. ૭૨૭ सूत्र ६३३-६३५ જો કોઇ ગૃપ મુનિના શરીરને કઈ એક પ્રકારના પથી પિત કરે, વારવાર પિત્ત કર તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જો કોઈ ગૃહસ્થ મુનિના શરીરને સુશોભિત કરે અથવા ૨ગે તેા તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. ગૃહસ્થાન પાદ પશ્ચિમના અનુમેદનાના નિધ૧૩૪. જો કાઈ ગૃહસ્થ (ધર્મ શ્રદ્ધાશ) મુનિના ચરણાને (વાદિધી) લુ, વાર વાર છે ના તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જો કોઈ ગૃહસ્થ મુનિના ચણાનું મન કરે, પ્રમન ફરે તેા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જે કોઈ ગૃહસ્થ મુનિના ચાને સુરભિત કરે અથવા ર`ગે તા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જો કેઈ ગૃહસ્થ સાધુના ચરણે પર ચાવત માખણ મસળે, થારવાર મસળે તેા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. મને કંઈ હસ્થ સાધુના ચરણા પર શેાધ ચાવત્ વનું લેપન કરે, વારવાર લેખન કરે તા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ ગ્રેચ્યા કર્યું નિહ. તે કોઈ ગ્રહસ્થ સાધુના ચષ્કાને અચિત્ત ઠંડા પાણીથી ચવા અચિત્ત ગમ પાણીથી ધૂએ, વારવાર યૂએ તે! તે તેને મનથી પણ ચાહે નહિ, વાત અને કાચાથી પણ પ્રેરણા કરે નહિ. ∞ કોઇ ગૃહસ્થ સાધુના ચરણા પર કોઈ પ્રકારના બ્યાથી એક વાર લેપન કરે, વારંવાર લેપન કરે તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. છે કોઈ ગ્રહસ્થ સાધુના ચરણાને કંઈ એક પ્રકારના ધૂપથી પિત કી, વારવાર પિત કરે તે તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ, ઉવાનાદિમાં ધૃસ્પાત પત્ર આદિના પરિક્રમાના અનુભાવનાના નિષેધ - ૬૩પ, જો કોઈ સાધુને બાગ બગીચામાં લઇ જઈ પ્રવેશ કરાવી તેના ચરણાને લુંછે, વારવાર લુછે. ા તે તેને મનથી પણ ચાહે નહિ, વચન અને કાચાથી પણ પ્રેરણા કરે નહિ. રોજ પ્રમાણે સાધુઓની અન્યોન્ય ક્રિયા (પારસ્પરિક ક્રિચાએ)ના વિષયમાં પણ આ સ સ્ત્રના પાઠ સમજી લેવા જોઇએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy