SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ६३१-६३२ एवं खु तासु विष्णप्य संघ संघास व बा तज्ज्ञातिया इमे कामा पज्जकरा व पथमखाया ॥ काय परिकर्म- निषेध एवं मयं ण सेयार इइ से अपगं णिरुम्मिता । णो इत्थि णो पसु भिक्खू, णो सयं पाणिणा निलिज्जेज्ञ ॥ ॥ सुविसुद्धलेले मेदावी परकिरियं च वज्जप णाणी । मणसा वसा कारण सव्याससहे अणगारे ॥ इच्चेवमाह से वीरे धुवरण धूयमोहे से भिक्खू । तम्हा अञ्झरथधिसुद्धे सुविमुक्के आमोक्सा परिव्वज्जासि ॥ —સૂચ. સુ. શ્રુ, અ. ૪, ૩. ૨, ગા, ૨-૨૨ गिरथकय कार्याकिरियाप अणुमोयणा विसेहो - ६३२ परकिरिथं अज्झत्थियं संसेह णो तं सातिय णो तं जियमे । -મ, મુ. ૨, ૩, ૪, મુ. ૬૦ गिद्दत्थकय - कायपरिकम्मस्स अणुमोयणा णिसेहो६३३ से से परो कार्य आमज्जेज्न था पमज्जेज्ज वा णो तं सातिए जो तं नियमे । से से परो कार्य संबाधेज्ज वा पलिमद्देज्ज वा, जो तं सातिए णो तं नियमे । से से परो कार्य तेल्लेण वा व्यवसाय वा मफ्लेज्ज वा अभंगेज्ज वा णो तं स्ातिए णो तं नियमे । से से परी कार्य लोद्रेण वा जान बताए वा उस्लोलेज वा उच्चटेज था णो से सातिए णो तं नियमे । से से परो कार्य सीतोद्गवियद्वेण वा उसिणोगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज बा, णो तं सातिए णो से जियमे । से से परो कार्य अण्णतरेण बिलेषण जापण आलिपेज्ज या बिलिपेज्ज वा णो तं सातिप णो तं नियमे । Jain Education International ચારિત્રાવાર [ ૨૩૨ આ પ્રમાણે (સીના વિષયમાં જે કર્યું છે.) તે દયા જાણી સ્ત્રી સાથે પશ્ચિય કે સહવાસ ન કરે. શ્રી સ'સમ'થી ઉત્પત્ર થતાં કામનાગા પાપને ઉત્પન્ન કરનાર છે. એમીટર દવાએ કહ્યું સ્ત્રી સ’સગ થી પૃપ્ત અનેક પ્રકારના લય પ્રાપ્ત થાય છે. માટે (સીસહવાસ) પાણકારી નથી તેથી તે કામભોગથી પેાતાને બચાવે સ્રીઓ તથા પશુઓથી બચે અને પોતાના ગુપ્તાંગને હાથથી ન અડે. વિશુદ્ધ વૈશ્યાયાન, સચમની મર્યાદામાં સ્થિત ફાન સાધુ મન વચન અને કાયાથી પક્રિય ન કરચીના પગ વગેરે ન દેખાવે. રા અનિીત ભિન્ન મન, વચન અને કાચાથી બધા કષ્ટોને સહન કરે. જેમણે શ્રી સપ ના ર૪ મીત કાને દુર કર્યાં હૈં, તધા જે રાગ-દ્વેષથી શિત કે તેવા વીર પ્રભુએ પૂર્વોક્ત વાત કહી છે. માટે નિળ ચિત્તવાળા સમજ સી સકસિ સાધુ માક્ષ પન થમના અનુષ્ઠાનમાં પ્રશ્ના ગૃહસ્થકૃત કાયક્રિયાની અનુભેદનાના નિષેપ - ૧૩ર. (બીજા અર્થાત ગૃહસ્થ દા) મુનિના શી પર કરવામાં આવેલી પરિક્રમ રૂપ ક્રિયાની ઈચ્છા ન કરે, કારણ કે તે ક્રિયા ફમ બંધનનું કારણ છે માટે તેને મનથી ચાહે નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. ગૃહસ્થત શરીરના પરિકમાંની અનુનૈદનાનો નિષેધા૬૩૩. તે કોઈ ગૃહસ્થ મુનિના શરીરને એક વાર કે વારવાર લૂછી સાફ કરે તા તેને મનથી પણ ચાહે નહિ, વચનથી કે કાયાથી પણ પ્રેરણા કરે નહિ. ને કાઈ ચૂસ્ય મુનિના શરીરને એક વાર કે ચારચાર મન કરે, તો તેને મનથી પણ ચાહે નહિ, વચનથી કે કાયાથી પણ પ્રેરણા કરે નહિ. જો કોઈ શ્રૃહસ્થ સુનિના શરીર પર તેલ ચાયત સાખણ ચાળે, વારવાર ચાળે તેા તે તેને મનથી પણ ચા નહિ, વચન અને કાયાથી પણ પ્રેરણા નહિ. તે કોઈ ગૃહસ્થ બુનિના શરીર પર લાધ ચાયત વણનું લેપન કરે, વારવાર લેપન કરે તે તેને મનથી પણ ગાશે નહિ, વચનથી કે કાયાથી પણ પ્રેરા કરે નહિ. કદાચ કોઈ ગૃહસ્થ સાધુના સહીને ચિત્ત ઠંડા પાણીથી અથવા અચિત્ત ગરમ પાણીથી ધાવે, ચાર ચાર પાત્રે ના તે તેને મનથી પણ ચાહે નાં. વચન અને કાયાથી પણ પ્રેરણા કરે નહિ. કદાચ કોઇ ગૃહસ્થ સુનિના શરીર પર કોઈ એક પ્રકારનાં વિલેપનથી એક વાર કે વારવાર લેપ કરે તા તે તેને મનથી પણ થાહે નહિ, વચન અને કાચાથી પણ પ્રેણા કરે નહિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy