SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२८-२३१ જ્ઞાન--અજ્ઞાની शानाचार परिशिष्ट [ ११३ णाणिणो अण्णाणिणो य-- જ્ઞાની અને અજ્ઞાની २२८. चत्तारि पुरिसजाया पण्णता, तं जहा ૨૨૮, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેदुग्गए नाममेगे दुग्गए, એક પુરુષ પહેલાં પણ જ્ઞાનાદિ ગુણમાં અ૯૫ છે અને પછીથી પણ જ્ઞાનાદિ ગુણમાં दुग्गए नाममेगे सुग्गए, અ૫ જ રહે છે. सुग्गए नाममेगे दुग्गए, એક પુરુષ પહેલાં જ્ઞાનાદિ ગુણમાં અહ૫ છે सुग्गए नाममेगे सुग्गए । અને પછીથી જ્ઞાનાદિ ગુણથી સસ્પન ટાળ ને ૪ ૩, ૨, મુ રૂ ૨૭ (૨) થાય છે. એક પુરુષ પહેલાં જ્ઞાનાદિ ગુણથી સમ્પન્ન છે અને પછીથી જ્ઞાનાદિ ગુણથી અહ૫ થઈ જાય છે. એક પુરુષ પહેલાં જ્ઞાનાદિ ગુણથી સમ્પન્ન છે અને પછીથી પણ જ્ઞાનાદિ ગુણથી સમ્પન્ન જ રહે છે. २२९. चत्तारि पुरिसजाया पण्णता, तं जहा- ર૨૯. ચા પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેतमे नाममेगे तमे, એક પુરુષ પહેલાં અજ્ઞાની છે અને પછી પણ અજ્ઞાની છે. तमे नाममेगे जोई, એક પુરુષ પહેલાં અજ્ઞાની છે પરંતુ પછી જ્ઞાની જાય છે. जोई नाममेगे तमे, એક પુરુષ પહેલાં જ્ઞાની છે પરંતુ પછી અજ્ઞાની થાય છે. जोई नाममेगे जोई। એક પુરુષ પહેલાં જ્ઞાની છે અને પછી પણ ---ટાળે ૩૪. ૪, ૩, ૩, . રૂ ૨૭ (૭) જ્ઞાની છે. नाणदंसणुप्पत्ति-अणुप्पत्ति य-- જ્ઞાન દશનની ઉત્પત્તિ અને અનુત્પત્તિ२३० चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा ૨૩૦, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કેकिससरीरस्स जाममेगस्सणाण-दंसणे समुष्प કૃશ શરીરવાળા પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન ज्जा नो दढसरीरस्स, થાય છે, પરંતુ ૬૮ શરીરવાળાને નહિ. दढसरीरस्स नाममेगस्स णाण-दसणे समुप्प ૬૮ શીરવાળા પુને જ્ઞાન-દશન ઉત્પન્ન जइ, नो किससरीरस्स, થાય છે, પરંતુ કૃશ શરીરવાળાને નહિ. एगस्स किससरीरस्स विणाण-दसणे समुप्पजइ, કૃશ અને ૬૮ શરીવાળા પુરુષોને પણ बढ़सरीरस्स वि, રાન-દર્શન ઉત્પન્ન થાય છે. एगस्स नो किससरीरस्सणाण-दसणे समुपजइ, કૃશ અને દઢ શરીરવાળા પુરુષોને પણ જ્ઞાનनो दढसरीरस्स। દર્શન ઉત્પન્ન થતાં નથી. - ટાગ. 4. 6, 8, , મુ. ૨૮૩ (૩) अतिसेस नाणदसणाणं अणुप्पत्ति कारणाई અતિશયુક્ત જ્ઞાન-દર્શનની ઉત્પત્તિ ન હોવાનાં કારણ२३१. चउहि ठाणेहि णिग्गंथाण वा णिग्गंथीण था ર૩૧. ચાર કારણોથી નિભ્ય અને નિર્ચથીઓને આ अस्सि समयसि अतिसेसे णाणदसणे समुप्प- સમયે અર્થાત્ તત્કાળ અતિશયયુકત દાન-દશન जिउकामे वि ण समुप्पज्जेज्जा, ઉત્પન્ન થતાં થતાં પણ ઉત્પન્ન થતાં નથી. જેમ કે, ત 1ઢ— १. अभिक्खण-अभिक्खणे इत्थिकहं भत्तकहं ૧ - જે નિથ અથવા નિર્ચન્થી વારંવાર સ્ત્રીदेसकह रायकहं कहेत्ता भवति । કથા, ભક્ત(ભજન) કથા, દશકથા, રાજકથા २. विवेगेण विउस्सग्गेणं णो सम्ममप्पाणं ૨ - જે નિચ% અથવા નિર્ચથી વિવેક અને મવિત્તા અવતા ન્યુન્સ દ્વારા આત્માને સભ્યફ પ્રકારે ભાવિત કરનાર હતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy