SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २१८-२१९ उत्तर-विधि वहुमान ज्ञानाचार [१०७ ગુરુસેવામાં રહેનાર મુનિ સાધુના આચારને સાંભળીને તથા મેક્ષરૂપી ઇષ્ટ અને જાણીને તમાં કુશળ અને સિદ્ધાંતને વ્યાખ્યાતા બની જાય છે. પ્રગતિને ઈછુક તે સાધુ તપ તેમજ સચમને પ્રાપ્ત કરીને નિર્દોષ આહાર દ્વારા મેક્ષ મેળવે છે. ૭ णिसम्म से भिक्खु समीहमहूं, पडिभाणचं होति विसारते या। आयाणमट्टी वोदाण मोणं, उवेच्च सुद्धण उवेति मोक्ख ॥ – ટૂથ.મુ., ૩,૬૪, T[. - સત્તરવિદી२१९. संखाय धम्मं च वियागरे ति, તુ શુ ઉત્તરા મન્નિા ते पारगा दोण्ह यि मोयणाए, संसाधितं पण्हमुदाहरंति ॥ नो छादते नो वि य लूसपज्जा, माणं ण सेवेज्ज पगासणं च । ण यावि पण्णे परिहास कुज्जा, ण या सिसावाद वियागरेज्जा ॥ भूताभिसकाए दुगुम्छमाणो, t foથ મંતor mત્તા ण किंचि मिच्छे मणुओ पयासु, असाहुघम्माणि ण संवदेज्जा ॥ हासं पि णो संघये पावधम्म, ओए तहियं फरुस वियाणे। नो तुच्छर नो व विथतिजा, અાજે થી અવસાદુ જમવ II ઉત્તરવિધિ૨૧૯. ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સમગ્ર પ્રકારે ધર્મને જાણુને તેની પ્રરૂપણ કરે છે. તે બુદ્ધ (જ્ઞાની) પૂવ સંચિત કર્મને અંત કરે છે, પિતાને અને બીજાને કમપાશથી છેડાવી સ્વય સંસારથી ૫ર થઈ જાય છે અને બીજાને પણ પાર કરાવે છે. તે મુનિ વિચારીને પ્રશ્નોના ઉત્તર આપે છે. પ્રશ્નનો ઉત્તર આપતાં સાધુએ સૂત્રના અસલી અર્થને છુપાવ ન જોઈએ તેમજ શાસ્ત્રથી વિપશત વ્યાખ્યા પણ ન કરવી જોઈએ, “હું બહુ રકાની છું" એવું અભિમાન ન કરવું જોઈએ તથા પિતાના ગુણે જાહેર ન કરવા જોઈએ. કારણવશ થતા તને ન સમજે તે પ્રાણ તેની હાંસી ન કરે તેમ જ કોઈને આશીર્વાદ ન આપે. - સાધુ પાપની ઘણુ કરીને પ્રાણુઓના વિનાશની શંકાથી કોઈને આશીર્વાદ ન આપે તથા મંત્રવિદ્યાને પ્રવેગ કરીને પોતાના સંયમને નિસાર ન બનાવે તેમ જ પ્રજજને પાસેથી કોઈ વસ્તુની છા ન કરે અને અસાધુ-ધર્મને ઉપદેશ ન આપે. સાધુએ એવો શબ્દ અથવા એવી શારીરિક ચેષ્ટા ન કરવી જોઈએ કે જેનાથી પિતાની અથવા બીજની હાંસી થાય. તેણે પાપમય કર્તવ્યને ઉપદેશ પણ ન આપ જોઈ એ. રાગદ્વેષથી રહિત સાધુ બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવાં સત્ય વચનને પણ પ્રવેગ ન કરે, આદર સન્માન પામીને અભિમાન ન કરે, આત્મપ્રશંસા ન કરે અને લોભાદિ કિષાયથી રહિત થઈને વિચરે. સૂત્ર અને અર્થના વિષયમાં નિઃશંક હોવા છતાંય બુદ્ધિમાન સાધુ ગર્વ ન કરે અને સ્વાદુવાદમય–સાપેક્ષ વચન કહે. સત્ય અને વ્યવહાર આ બે જ ભાષાઓને ઉપગ કરે, ધર્મનિષ્ઠ સાધુઓની સાથે વિચરે અને રાત તથા રંક પર સમાન ભાવ રાખીને ઉપદેશ કરે. પ્રવત સત્યભાષા અને વ્યવહારભાષાને માગ કરીને પ્રેમ ની વ્યાખ્યા કરતા રાધના કથઅને કેઈ બુદ્ધિમાન બરાબર સમજી લે છે અને કઈ મંદબુદ્ધિ ઉલટું સમજી લે છે. પરંતુ તે ઊલટું સમજનારે મંદમતિને સાધુ કમળ શબ્દોથી સંમજાવે પણ તિરસ્કાર ન કરે. પ્રશ્ન કરનારની ભાષા અશુદ્ધ હેય તે તેની નિંદા ન કરે તથા નાની વાતને શબ્દોના આઠબરથી વિસ્તૃત ન કરે. संकेज याऽसंकितभाव भिक्ख, विभज्जवादं च वियागरेजा। भासादुगं धम्म समुद्वितेहिं, वियागरेज्जा समया सुपण्णे ॥ अणुगच्छमाणे वितह ऽभिजाणे, तहा तहा साहु अकक्कसेणं । છા થતી મસ વિહિંસા, निरुद्धगं दा वि न दीहपज्जा॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy