SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] જાનુ સમાધિ-વિધાન समालवेज्जा पडिपुण्णभासी, निसामिया समिया अहदसी । અrviાપ મુદ્ર વચvi ભિs, ऽभिसंधए पावविवेग भिक्खू ॥ મુ. સુ., એ. ૨૮, T1. ૨૮-૨૪ સમાધિer२२०. अहाबुइयाई सुसिक्खएज्जा, जएज्ज या णातिवेल वदेज्जा। से दिहिमं दिद्वि ण लूसपज्जा। से जाणति भासिउ तं समाहि॥ વ્યાખ્યાન કરતી વેળાએ જે વિજય સંક્ષેપમાં ન સમજાવી શકાય તેને સાધુ વિસ્તારપૂર્વક સમજાવે. આચાર્ય પાસેથી સૂત્રાથનું શ્રવણ કરીને સભ્ય પ્રકાથી પદાર્થનો ડાતા મુનિ તીર્થંકર ભગવાનની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બોલે, અને પાપને વિવેક રાખે. સમાધિનું વિધાનર૦. સાધુ જિનેશ્વર દેવના સત્ય સિદ્ધાંતને સારી રીતે અભ્યાસ કરે અને હમેશાં તેમના ઉપદેશ પ્રમાણે વચન બોલે, મર્યાદાનું ઉલઘન કરીને વધારે ન લે. તે સમ્યગદષ્ટિ સાધુ પિતાના સભ્યગુદર્શનને દૂષિત ન કરે. આ સાધુ સર્વોક્ત ભાવસમાધિને કહેવા માટે યોગ્ય હોય છે. સાધુ આગમના અર્થને દૂષિત ન કરે તથા શાસ્ત્રના અર્થને છુપાવ્યા વગર બાલે, પ્રાણીઓની રક્ષા કરનારા સાધુ સૂત્ર અને અર્થને અન્યથા ન કરે તથા શિક્ષા આપનાર ગુરુની ભક્તિનું ધ્યાન રાખીને ઉપદેશ કરે અને ગુરુના મુખમાંથી જે અર્થ સાંભળે હોય તેવી જ પ્રરૂપણ કરે. જે સાધુ શુદ્ધ સૂત્રનું ઉચ્ચારણ કરે છે તથા શાસ્ત્રોકત ઉપધાનાદિ તપનું અનુષ્ઠાન કરે છે અને ઉસના સ્થાન પર ઉત્સર્ગ તેમજ અપવાદના સ્થાન પર અપવાદ માર્ગની પ્રરૂપણ કરે છે તે જ પુરુષ થાશ્ચવાક્ય છે, અર્થાત તેની વાત જ માનવા ગ્ય છે. આ પ્રમાણે અર્થ કવામાં નિપુણ તથા વગર વિચાર્યું કામ નહિ કરનારે પુરુષ જ સવંત ભાવસમાધિનું પ્રતિપાદન अलूसए णो पच्छपणभासी, णो सुत्तमत्थं च करेज्जताई। सत्थारभत्तो अणवीति वायं, सुयं च सम्म पडिवातएज्जा ।। से सुद्धसुत्ते उबहाणवं च, __ धम्म च जे विंदति तत्थ तत्थ । आदेज्जवक्के कुसले वियत्ते, से अरिहति भासिउत समाहि ॥ -સૂય. સુ. ૧, ૨, ૬૪ 11. ૨૬-૨૭ सुत्तधरस्ल भेया२२१. तओ पुरिस जाया पण्णत्ता, तं जहाદુત્તાશે, અથધરે, તદુમથધરે ! –રાઈ છે. ૨, ૩.૨, ૪. ૨૭ बहुस्सुयसरूवं२२२. जहासंखम्मि पयं, 'निहियं दुहओ वि' विरायइ। एवं बहुस्सुए भिक्खू, धम्मो कित्ती સદા સુગે . સદા જોવાdi, અrgum વથd સિવા! आसे जवेण पवरे, एवं हवइ बहुस्सुए ॥ અતધવના પ્રકાર૨૧. શ્રતધરના ત્રણ પ્રકાર છે? ૧- સૂત્રધર, ૨-અથધર, ૩-nકુભવધા. (સૂત્ર અને અર્થ બનેના ધાદક) બહુતનું સ્વરૂપ૨૨૨. જે પ્રમાણે શંખમાં સાચવેલુ દૂધ, તેના આધાર અને ગુણે વડે જેવું અને તેનું નિર્મળ રહે છે, એ જ પ્રમાણે બહુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રત અને વડે સુશોભિત અને નિર્મળ રહે છે. જે પ્રમાણે કજ દેશમાં કથક જાતિના ધેડા જીતવાન અને ગતિમાં શ્રેષ્ઠ હોય છે, તે જ પ્રમાણે ભિક્ષુઓમાં બહુશ્રુત ભિક્ષુ શ્રેષ્ઠ હોય છે. जहाइण्णसमारूढे, सुरे दढपरक्कमे । उभओ नन्दियोसेण, एवं हवइ बहुस्सुए। જે પ્રમાણે જાતવાન અશ્વ ઉપર ચઢેલો દ્ધો, તેની આજુબાજુમાં વાગતાં વિજયવાઘોથી દૃઢ પરાક્રમી બને છે, તે જ પ્રમાણે બહુ શ્રત પણ તેની આસપાસ થતા મંગળ ધમધષથી ૬૮ પરાક્રમી બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy