SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] જનજાનુયોગ गुरुकुलबास-माहात्म्य सूत्र २१७-२१८ विउहितेणं समयाणुसिझे, સાવાચા૨ના પાલનમાં કઈ ભૂલ હોવાથી डहरेण वुड्ढेण व चोइते तु । પરતીર્થિક અથવા ગૃહસ્થ દ્વારા અહંતપ્રીત अच्चुट्टिताए घडदासिए वर, આગમ અનુસાર શિક્ષા આપવાથી અથવા અવસ્થામાં નાના કે વૃદ્ધ દ્વારા પ્રેરિત કરવાથી अगारिण वा समयाणुसिटूठे ॥ એટલું જ નહિ પરંતુ અત્યંત કુછ કર્મ કરવાવાળી દાસી (ઘ ભરનારી દાસી) અથવા કઈ દ્વારા એમ કહેવાથી કે આ કાર્ય તે ગૃહસ્થાચારને યોગ્ય પણ નથી, તો સાધુની તો વાત જ શી ?' ण तेसु कुज्झे य पव्यहेज्जा, - સાધક ક્રોધ ન કરે. દંડાથી તેને વ્યથા પણ ___ण यावि किंचिं फरुसं वदेज्जा। પહોંચાડે નહિ કે તેને પીડાકારી કઠેર શબ્દ કહે तहा करिस्सं ति पडिस्सुणेज्जा, નહિ, પરંતુ “ હુ' ભવિષ્યમાં એમ જ કરીશ.' એ सेयं खु मेयं ण पमाद कुज्जा ॥ પ્રમાણે (મધ્યસ્થવૃત્તિથી) પ્રતિજ્ઞા કરે. આમાં મારું શ્રેય જ છે એમ સમજીને તે પ્રમાદ કરે નહિ. वर्णसि मूढस्स जहा अमूढा, જેમ જગલમાં માર્ગ ભૂલેલા પુરુષને કઈ मग्गाणुसासंति हितं पयाण । માગ ાણનારે પુરુષ હિતકારી માર્ગ બતાવે તે तेणेव मज्झं इणमेव सेय, સમયે માર્ગ ભૂલેલા માનવી તેને હિતકારી સમજે છે, તેમ કેઈ અનુભવી પુરુષ સાધુને ઉત્તમ માગ ની जं मे बुहाऽसम्मणुसासयंति ॥ શિક્ષા આપે તે ગુરુકુળમાં વસનાર સાધુ સમજે કે આ મારા કલ્યાણ માટે છે. अह तेण मूढेण अमूढगस्स, જે પ્રમાણે રસ્તા ભૂલેલો માણસ માગ कायव्व पूया सविसेसजुत्ता। બતાવનારને ઉપકાર માનીને તેને વિશેષ આદર સત્કાર કરે છે, તે પ્રમાણે સાધુ પણ સન્માર્ગ एतोषमं तत्थ उदाहु वीरे, બતાવનારનો ઉપકાર માનીને વિશેષ પ્રકારે સત્કાર अणुगम्म अत्थं उवणेति सम्मं ॥ કરે અને તેના ઉપદેશને હદયમાં ધારણ કરે એવું શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે. णेया जहा अंधकारसि राओ, જેમ માર્ગને જાણનાર નેત્ર સહિત હોવા છતાં અંધકારમયી રાત્રિમાં ન જોઈ શક્યાના કારણે मग्गं ण जाणाइ अपस्समाणं । માગને જાણી શકતો નથી, પરંતુ સૂર્યોદય થતાં से सूरियस्स अब्भुग्गमेण, પ્રકાશ ફેલાઈ જવાથી તે માને યથાશ્ય જાણે છે: मग विजाणाति पगासियंसि ॥ एवं तु सेहे वि अपुट्ठधम्मे, તેમ ધર્મમાં નિપુણ શિષ્ય પણ અજ્ઞાનના धम्म न जाणाति अवुज्झगाणे। કારણે ધર્મ જાણતા નથી, પરંતુ જિનવચનેથી से कोविए जिणवयणेण पच्छा, વિદ્વાન બની જતાં સૂર્યથી પ્રકાશિત થયેલા પદાર્થોની જેમ ધર્મને જાણ લે છે, __ सूरोदय पाति चक्खुणेव ॥ –ાય. . ૧, .૬૪, .-૨૩ पण्हकरणविही પ્રશ્ન પૂછવાની વિધિ - ११८. कालेण पुच्छे समियं पयासु, ૨૧૮, સમ્યફ આચારવાન આચાય સામે ઉરિત અવસર જોઈ ને સાધુ સુત્ર તેમજ અર્થની પૂજા કરે અને આમને ઉપદેશ કરનાર આરાયનું तं सोयकारी य पुढो पवेसे, અહેમાન સમાન કરે, આચય ની આજ્ઞાનુસાર પ્રવૅત્તિ કરતા તે કેવલી પ્રીત સમાધિને પિતાના संखा इमं केवलियं समाहि॥ હૃિદયમાં ધારણ કરે. अस्सि सुठिच्चा तिविहेण तायी, ગુના ઉપદેશમાં અરાઅરરિસ્થત સાધુ મન, વચન અને કાયાથી પ્રાણીઓની રક્ષા કરે. કારણ एतेसु या संति निरोहमाहु। સમિતિ અને ગુપતના પાલનમાં જ તીથ કરિોએ ते पवमक्खति तिलोगदसी, શાંતિની પ્રાપ્તિ અને કર્મક્ષય કહેલ છે. તે ત્રિલોકण भुज्जमेत ति पमायसंग ॥ દશી પુરુપનું આ કથન છે કે સાધુએ ફરીથી કદી પણું પ્રમાદને સંગ કરવો જોઈએ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy