SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૦ चरणानुयोग प्रातिहारिक वस्त्रग्रहण अंतर्गत माया निषेध सूत्र १४८४-८५ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન ઉધાડ્યું | (પ્રાયશિચત્ત) આવે છે. -નિ. ૩. ૧૮, સુ. ૧૨-૬૩ વસ્ત્ર પ્રત્યર્પણનો વિધિ-નિષેધ – ૮ पाडिहारिय वत्थगहणे माया णिसेहो પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરવામાં માયા કરવાનો નિષેધ : ૨૪૮૪. જે ડ્રો મુદ્દત્તા –મુદ્દત્ત પડિહરિયે વત્યે નાર્તા ૧૪૮૪.કોઈ એક ભિક્ષુ બીજા ભિક્ષુ પાસેથી થોડા સમય માટે एगाहेण वा-जाव-पंचाहेण वा विप्पवसिय પ્રાતિહારિક (પડિહારી) વસ્ત્રની યાચના કરી એક विप्पवसिय उवागच्छेज्जा, तहप्पगारं वत्थं-नो દિવસ યાવતુ પાંચ દિવસ, બીજા અન્ય સ્થાન પર अप्पणा गेण्हेज्जा, नो अन्नमन्नस्स देज्जा, नो રહીને વસ્ત્ર દેવા આવે તો વસ્ત્રદાતા ભિક્ષુ તે पामिच्च कज्जा, नो वत्थेण वत्थ-परिणामं करेज्जा, લાવેલા વસ્ત્રને ફાટેલું જાણી, સ્વયં ન ગ્રહણ કરે, ન બીજાને આપે, ન કોઈને ઉધાર આપે, ન કોઈની સાથે અદલાબદલી કરે, नो परं उवसंकमित्ता एवं वदेज्जा-"आउसंतो ન કોઈ બીજા ભિક્ષુને આ પ્રમાણે કહે છે આયુષ્મનું समणा ! अभिकंखसि एयं वत्थं धारित्तए वा, શ્રમણ ! આપ આ વસ્ત્રને ગ્રહણ કરવા કે પહેરવા परिहरित्तए वा ?” थिरं वा णं संतं नो पलिछिंदिय ઈચ્છો છો ?” જો તે વસ્ત્ર ટકાઉ હોય તો ટુકડા ટુકડા पलिछिंदिय परिट्ठवेज्जा, કરી તેને પરદવે નહી અર્થાત્ ફેંકે નહીં ! तहप्पगारं वत्थं ससंधियं तस्स चेव निसिरेज्जा । વચ્ચેથી સાધેલું વસ્ત્ર પોતે ગ્રહણ ન કરે, પરંતુ લઈ नो य णं सातिज्जेज्जा । જનાર મુનિને પાછું આપી દે. પણ વસ્ત્રદાતા તેને પોતાની પાસે ન રાખે. बहु वयणेण वि माणियव्वं । એ જ પ્રમાણે ઘણા ભિક્ષુઓના વિષયમાં આ જ પ્રમાણે જાણી લેવું જોઈએ. से एगइओ एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म કોઈ એક ભિક્ષુ આ પ્રકારનો સંવાદ સાંભળી એમ “से हंता अहमवि मुहत्तगं महत्तगं पाडिहारियं वत्थं વિચારે કે - "હું પણ અલ્પ સમય માટે કોઈ जाइत्ता । एगाहेण वा-जाव-पंचाहेण वा विप्पवसिय પ્રાતિહારિક વસ્ત્રની યાચના કરીને એક દિવસ विप्पवसिय उवागच्छिस्सामि, अवियाई एयं ममेव યાવતુ પાંચ દિવસ સુધી બહાર રહીને આવી જઈશ. સિયો !” તેથી વસ્ત્ર મારું થઈ જશે.” “કામાં સંસ્કારો નો વુિં રે ના ” તો (સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે, આ માયા સહિત . . ૨, , ૫, ૩. ૨, સુ. ૧૮૩ આચરણ છે, માટે સાધકે કરવું ન જોઈએ. अवहरण भएण वत्थस्स विवण्णकरण णिसेहो અપહરણના ભયથી વસ્ત્ર વિવર્ણ કરવાનો નિષેધ : ૬૪૮૬, રે fપરલૂ વા, અવquી વા અને વધv/મંતાડું વસ્થાડું ૧૪૮૫. સાધુ અથવા સાધ્વી સુંદર દેખાતા વસ્ત્રને વિવર્ણ विवण्णाई करेज्जा, णो विवण्णाई वत्थाई (ખરાબ) ન કરે, ખરાબ દેખાતા વસ્ત્રને સુદર ન કરે. वण्णमंताई करेज्जा, “अण्णं वा वत्थं लभिस्सामि” त्ति कटु नो 'મને બીજા સુંદર વસ્ત્રો મળશે.' એ અભિપ્રાય अण्णमण्णस्स देज्जा, नो पामिच्चं कुज्जा, नो પોતાના જૂનાં વસ્ત્રો બીજા સાધુને ન આપે અને वत्थेण वत्थपरिणामं करेज्जा, नो परं उवसंकमित्तु કોઈની પાસેથી ઉધાર પણ ન લે. પોતાના વસ્ત્રની एवं वदेज्जा-“आउसंतो समणा ! अभिकखसि एयं અદલાબદલી પણ ન કરે, તથા બીજા સાધુ પાસે वत्थं धारित्तए वा, परिहरित्तए वा ?" જઈને એમ પણ ન કહે, 'હે આયુષ્યનું શ્રમણ ! શું તમે વસ્ત્ર પ્રહણ કરશો અથવા ધારણ કરશો ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy