SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४८६-८८ चोर भय कारण उन्मार्ग गमन निषेध चारित्राचार ७०१ थिरं वा णं संतं णो पलिछिदिय पलिछिंदिय વસ્ત્ર મજબૂત હોવા છતાં, એ વસ્ત્ર બીજાને સારુ परिट्ठवेज्जा, जहा मेयं वत्थं पावगं परो मण्णइ । નથી દેખાતું એવી ભાવનાથી તેના ટુકડા કરી પરઠવે નહીં. परं च णं अदत्तहारी पडिपहे पेहाए तस्स वत्थस्स માર્ગમાં જતા ચોરોને જોઈ, વસ્ત્રની રક્ષા માટે णिदाणाए णो तेसिं भीओ उम्मग्गेणं गच्छेज्जा ભયભીત બની આડા માર્ગે ચાલે નહીં યાવતુ -जाव-ततो संजयामेव गामाणुगाम दूइज्जेज्जा । સમાધિભાવમાં સ્થિર થઈ ગ્રામાનુગ્રામ વિચરે. - . . ૨ . ૧, ૩. ૨, સે. ૧૮૪ आमोसगभएण उम्मग्ग गमण णिसेहो ચોરોના ભયથી અવળે માર્ગે જવાનો નિષેધ : IFE હુન્નાને ૧૪૮૬, એક ગામથી બીજે ગામ જતા સાધુ અથવા સાધ્વીના अंतरा से विहं सिया, से ज्ज पुण विहं जाणेज्जा- માર્ગમાં જંગલી રસ્તો આવી જાય અને રસ્તાના इमंसि खलु विहसि बहवे आमोसगा वत्थपडियाए સંબંધમાં એમ જાણવા મળે કે - આ રસ્તામાં ઘણા संपडियागच्छेज्जा, णो तेसिं भीओ उम्मग्गेण ચોરો વસ્ત્ર લુંટવા માટે એકઠા થઈ રહ્યાં છે. તો સાધુ गच्छे ज्जा-जाव-ततो संज यामेव गामाणु गाम તેમનાથી ભયભીત થઈ ઉન્માર્ગે ન જાય યાવતુ दूइज्जेज्जा । સમાધિભાવમાં સ્થિર થઈ રામાનુગ્રામ વિચરે. - . સુ. ૧, મૃ. ૧, ૩. ૨, . ૧૮૧ आमोसगावहारियवत्थस्स जायणा विहि-णिसेहो ચોરોથી લુંટાયેલા વસ્ત્રોની યાચનાનો વિધિ-નિષેધ : ૨૪૮૭. બq વા, ઉમgit વી વીમાનુ ટૂર્નમાળે ૧૪૮૭.રામાનુગ્રામ વિચરતા સાધુ અથવા સાધ્વીને માર્ગમાં अंतरा से आमोसगा संपडियागच्छेज्जा, ते णं ચોર લુટારા સામે મળે અને તેઓ એમ કહે કે, आमोसगा एवं वदेज्जा“મારૂતી સET આદરેત વત્થ નંદ, "હે આયુષ્મનું શ્રમણ ! આ વસ્ત્ર લાવો અમારા णिक्खिवाहि" હાથમાં સોંપી દો અથવા અમારી સામે રાખી દો.” तं णो देज्जा, णिक्खिवेज्जा, આ પ્રમાણે કહેવાથી સાધુ તેઓને વસ્ત્ર ન દે, જો તેઓ બળપૂર્વક લેવા માટે તો તેને ભૂમિ ઉપર છોડી દે. णो वंदिय-वंदिय जाएज्जा, णो अंजलिं कटु जाएज्जा, णो कलुणपडियाए जाएज्जा, धम्मियाए जायणाए जाएज्जा, तुसिणीयभावेण वा उवेहेज्जा। આ. સુ. ૨, ઝ. ૧, ૩. ૨, સુ. ૧૮૬ ફરી પાછું લેવા માટે તેમની પ્રશંસા કરી હાથ જોડી અથવા દીન વચન કહી યાચના ન કરે. અર્થાત્ તેમને ફરી પાછું આપવા માટે ન કહે. પણ ધર્મોપદેશ દ્વારા તેમને સમજાવી ફરી મેળવી લે. અથવા મનભાવ ધારણ કરી ઉપેક્ષાભાવમાં રહે .. वत्थस्स विवण्णकरण पायच्छित्त सुत्ताई વસ્ત્ર વિવર્ણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૪૮૮, fખવઘુ વUTમત વલ્થ વિવUi , દંત વા ૧૪૮૮ જે ભિક્ષ વર્ણવાળા વસ્ત્રને વિવર્ણ કરે છે, (કરાવે છે) સીન | અને કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू विवण्णं वत्थं वण्णमंतं करेइ, करेंतं वा જે ભિક્ષુ વિવર્ણ વસ્ત્રને વર્ણવાળું કરે છે, (કરાવે છે) સાન | અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । આવે છે. - કિ. ૩. ૨૮, યુ. રૂ૩- ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy